________________
*
વીવ
*
સમાપ્ત
*
//
૪
*
तिर्यचगति अने मनुप्य गतिमा गुणस्थानोनो काळ
*
*
પામી પુનઃ અન્ય મનુષ્યભવમાં-૩ પત્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થતાં બે ભવ સંધિ મનુષ્યગતિને કાળ એકત્ર કરતાં સમ્યકત્વને ૩ પલ્યોપમથી અધિક કાળ મનુષ્યગતિમાં કેમ ન ગણાય?
૩ત્તર:– એ વાત કે સત્ય છે પરંતુ અ૫કાળ વિગેરે કારણુથી ગ્રંથકર્તાએ સાધિક કાળની વિવક્ષા કરી ન હોય. ઉપલક્ષણથી સાધિક કાળ કહેવામાં કંઈ દોષ સંભવ નથી. - તથા એ બન્ને ગતિમાં મિથ્યાત્વને ને સમ્યકત્વને જઘન્યકાળ તે દેવનારકાવત અન્તમુહૂર્ત પ્રમાણ સ્વતઃ વિચાર. તથા એકેન્દ્રિયાદિ વિશેષભેદેમાં પણ સંભવતા મિથ્યાત્વ સમ્યકત્વને કાળ તિર્યંચગતિવત્ ભવસ્થિતિતુલ્ય આદિ યથાસંભવ વિચાર જેમ એકેન્દ્રિયમાં મિથ્યાત્વકાળ એક જીવાશ્રિત ૨૨૦૦૦ વર્ષ પુદ્ગલ પરાવર્તને અનેક જીવાશ્ચિત સ્વકાયસ્થિતિ પ્રમાણુ (અસંખ્ય પ્રમાણુ) છે ઈત્યાદિ રીતે યથાસંભવ વિચારો. અહિં ગ્રંથવિસ્તારના ભયથી સાક્ષાત્ કહ્યો નથી. / તિ તિવતુજે માત્ર सम्यक्त्वयोः कालः ॥२२७॥
કાતળr:-પૂર્વે ચાર ગતિમાં મિથ્યાત્વને તથા સમ્યકત્વને કાઇ, કહીને હવે મનુષ્યગતિમાંજ સાસ્વાદન અને મિશ્ર ગુણોને અનેક જીઆશ્રયી કાળ કહે છે– ___ सासायणमिस्साणं, नाणाजीवे पडुच्च मणुएसु। अंतोमुहुत्तमुक्कोसकालमवरं जहुद्दिटुं ॥२२८॥
થાર્થ –મનુષ્યગતિમાં અનેક જીવોની અપેક્ષાએ સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનને ઉત્કૃષ્ટકાળ અન્તમુહૂર્ત પ્રમાણ છે, અને જઘન્યકાળ પૂર્વે કહ્યો તે પ્રમાણે છે. ર૨૮
માવાઈ:-મનમાં અનેક જ સાસ્વાદન તથા મિશ્રભાવમાં વર્તતા હોય તે નિરન્તરપણે અન્તમુહૂર્તકાળ સુધી વતીને
*
*
*
*
રૂણા
*