________________
વીવ- 18
કરી કંઈક ન્યૂન છે. અને દેવગતિમાં મિથ્યાત્વનો તથા સમ્યકત્વની પણ ઉત્કૃષ્ટસ્થિતિ ભવસ્થિતિ સમાન-gય છે. ૨૨૬ાા - માથાર્થસવ નરકમૃથ્વી એમાં એક જીવને,મિથ્યાત્વ હોય તો સંપૂર્ણ ભવ પર્યન્ત હોઈ શકે છે, કારવ્યું કે મનુષ્યગતિ
ઝી સમા 18ી માંથી વા તિર્યંચગતિમાંથી મિથ્યાત્વ સહિત નરકપૃથ્વીઓમાં નારકપણે ઉપજે, અને ભવાન્ત સુધી સમ્યકત્વ ન પામે છે તેવા ॥१३२॥ જ આશ્રયી જાન્યથી ૧૦હજાર વર્ષથી ૨૨ સાગરોપમ, ને ઉત્કૃષ્ટથી ૧ સાગરેપમથી પ્રારંભીને ૩૩ સાગરોપમ સુધીની M नरकगति
મિથ્યાત્વસ્થિતિ ( સાત પૃથ્વીઓની અપેક્ષાએ) હેાય છે. તથા સમ્યકત્વ (ક્ષપશમ સમ્યકત્વ) દેશેન ભવસ્થિતિ સુધી હેય | अने देवगછે, કારણકે-સાતે પૃથ્વીઓમાં ઉપજતી વખતે અમુહૂર્ત સુધી અપર્યાપ્ત અવસ્થામાં મિથષા સહિત હોય છે. અપર્યાપ્તાવ- तिमा गुणસ્થામાં સમ્યકત્વની પ્રાપ્તિ હોય નહિ, તેથી પર્યાપ્ત અવસ્થામાં ક્ષયોપલ્સમ્યકત્વ પામે તે સંપૂર્ણ ભવ પર્યન્ત રહે તે અપેક્ષાએ
खानोनो અપર્યાપ્તાવસ્થા સંબંથિ અન્તર્યું ન્યૂન ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રમાણુ સમ્યકત્વની ઉત્કૃષ્ટસ્થિતિ નારકને જાણવી, અહિં વિશેષ એ છે
काळ કે-સાતમી પૃથ્વીના નાકને અપર્યાપ્તાવસ્થામાં મિથ્યાત્વજ હોય એટલું નહિં પરતું ભવાન્ત મરણ વખતે પણ અન્તમુહૂર્ત શેષ રહેતાં મિયા સહિતજ મરણ પામે છે, કારણુંકે સાતમી પૃથ્વીને નારક મનુષ્યમાં ન જતાં તિર્યંચગતિમાં જ ઉપજે છે, અને તિર્યંચગતિમાં નકભવથી આવેલું સમ્યકત્વ હાય નહિ તેથી ૩૩ સાગરોપમમાંથી બે અન્તમુહૂર્ત ન્યૂન એટલે સમ્યકત્વકાળ સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ છે. તથા ક્ષાયિકસમ્યકત્વની અપેક્ષાએ પ્રથમની ત્રણ પૃથ્વીઓમાં સંપૂર્ણ શિવસ્થિતિ તુલ્ય સમ્યકત્વકાળ જાણુ. કારણકે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ મનુષ્ય પહેલી ત્રણ પૃથ્વી સુધી જાય છે, તે ઉપરાન્ત ૪-૫–. [ ૬-૭ નરકપૃથ્વીમાં મિથ્યાષ્ટિજ જાય. તથા મરણ પામતી વખતે પહેલી ૬ પૃથ્વીના ના૨કસમ્યકત્વ સહિત પણ મરણુ પામે, ઝી ને સાતમી પૃથ્વીને નરક મિથ્યાષ્ટિ થઈને જ મરણ પામે-એ પ્રાયઃ કમગ્રંથને અભિપ્રાય છે. પરંતુ સિદ્ધાન્તમાં તેને કહ્યું
I૧૩૨ છે કે પહેલી ૬ નરકમૃથ્વીએમાં જીવ ૫૦સભ્યસહિત આવી શકે છે, સાતમી પૃથ્વી માટે તે સિદ્ધાન્ત ને કર્મથ
કક કકક