________________
કરકર
છે. ગાથામાં કહેલે કહરા શબ્દ વિકેન્દ્રિોની કાયસ્થિતિ કહેવામાં ન કરે.' તથા 'પૂનત્ત=સપર્યાપ્ત=સપરિપૂર્ણ વિદife ઈન્દ્રિયની એટલે (પરિપૂર્ણ ઇન્દ્રિયવાળા ) પંચેન્દિની (પર્યાપ્ત પન્દ્રિયની ) કાયસ્થિતિ શતપૃથર્વ સાગરેપમથી કંઈક અધિક છે, તેથી સંખ્યાત હજાર વર્ષને શબ્દ તથા અર્થ પંચેન્દ્રિય માટે ન જોડતાં તદ્દન જ અર્થ કહે. આ ગાથામાં પદેને અનુસરીને વિચારતાં કાયસ્થિતિ વિસંવાદવાળી છે માટે સિદ્ધાન્તને અનુસાર જે સંભવે તેજ કાયસ્થિતિ કહેવી. ૨૧૬
અવતરણ:–પૂર્વ ગાથામાં સામાન્યપણે પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહીને હવે સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્થ નરેની સંખ્યાતાસંખ્યાતાયુવાળા પચે તિર્યંમ્ નરેમાં ઉજવારૂપ કાયસ્થિતિ કહે છે— 8| तिनि य पल्ला भणिया, कोडिपहुसं च होइ पुव्वाणं । पंचेदियतिरि नराणमेव उक्कोस कायठिई ॥२१७॥ ||६|
rrળાર્થ-ત્રણ પપમ અને પૃથકત્વ પૂર્ણ ક્રોડ વર્ષ એ પ્રમાણે (એટલી ) ઉતકૃષ્ટ કાયસ્થિતિ પચેન્દ્રિય તિર્યંચ મનુષ્યની (સંખ્યાતવર્ષાયુષ્કનો) છે. ૨૧ના
માયા –સંખ્યાતવર્ષના આયુષ્યવાળો ( એટલે પૂર્વક્રોડ વર્ષ સુધીના આયુષ્યવાળો) ગભંજ તિર્યંચ વા ગર્ભજ મનુષ્ય હા ખ્યાતવયુવાળાજ ભવ કરે તે ઉત્કૃષ્ટથી સાત ભવ કરે અને આઠમો ભવ કરે તે અવશ્ય અસંખ્યવયવાળા (થગલિ- 1 કનોજ)' ભવ કરે, ત્યાર બાદ નવમ ભવે રેવજ થાય તે કારણથી સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ (પતિ માં ).
૧ શાળા પદને સંબંધ વિયર પદના વિવિપે ગણી “વિયRવકસતરંરિવાળંસપર્યાપ્ત (પત) વિલેજિન” એ અથ' કરીએ, અને | હા હા પદને સંબંધ વિ૦ માટે વદિ કંઇપણ કાળના વિશેષyવાનો વિચારીએ, અને એન્દ્રિના પ્રસંગમાં વાસEદલ્લા ૫દ સાથે પણ જોડીએ.
તે સર્વે અર્થ સંગત થઈ શકે છે.