________________
હજાર વર્ષનું છે, જે પહેલી પૃથ્વીના જઘન્ય આયુ કહેવાના પ્રસંગે કહ્યું. ર૦ા
અવરાના—આ ગાથામાં ભવનપતિ ાદિક દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છે—
असुरेसु सारमहियं, सङ्कं पलं दुवे य देसूणा । नागाईणुकोसा, पल्लो पुण वंतरसुराणं ॥ २०४ ॥
ગાથાય—દક્ષિણુ અસુરકુમાર દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરોપમ ને ઉત્તરવતી દેવાનું તેથી કઇક અધિક છે, નાગકુમાર આદિ નવ નિકાયના ભવનપતિમાં દક્ષિણનિકાય દેવાનું દેઢ પક્ષેપમ ને ઉત્તરનિકાય દેવાનું કંઈક ન્યૂન એ પડ્યેાપમ છે, અને અન્તર દેવેનું · ઉત્કૃષ્ટ આયુષ્ય એક પચેપમ પૂર્ણ છે. ૨૦૪ા
અવાય—સુર કુમારાદિ દશે જીવનતિ મેની નીચે દક્ષિણ દિશામાં ને ઉત્તર દિશામાં એ એ વિભાગે વ્હે'ાયેલા હેાવાથી દક્ષિણુ અસુર કુમારાદિ ને ઉત્તર અસુર કુમાદિ નિકાયવાળા. કહેવાય છે, તેમાં પહેલા દક્ષિણવતી અસુર કુમારેાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરોપમ પૂર્ણ છે, અને ઉત્તરપતી સુરાનું એક સાગરાથી કઈક અધિક (પલ્યામના અસખ્યાતમા ભાગ જેટલું અધિક) છે. શેષ હું નિકાયામાં દક્ષિણતીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ (દોઢ) પડ્યેાપમ છે, અને ઉત્તરવતી દેવાનું ઉઆયુષ્ય એ પચેાપસથી કાંઇક ન્યૂન (પલ્યાને અસંખ્યાતમા ભાગ ન્યૂન) છે. તથા 'બ્યન્તરનિકાયના દેવા પણ દક્ષિણનિકાય. ને ઉત્તરનિાય છે, પરન્તુ તે ખન્ને નિકાયના દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પરિપૂર્ણ ૧ પલ્યેાપમ પ્રમાણ છે. દેવીઓનું આયુષ્ય વિચારીએ તેા દક્ષિણુ અસુરકુમારના ઇન્દ્ર ચમરેન્દ્રની દેવીઓનું ડ્ડા પડ્યેાપમ, ને ઉત્તર અસુકુના ઇન્દ્ર ખત્રીન્દ્રની દેવીઓનું ૪ા પક્ષેાપમ છે, શેષ હું નિકાયમાં દક્ષિણ ધ્રુવીનું અષ પલ્સેાપમ અને ઉત્તર દેવીઓનું એક પલ્યાપમમાં કઇક ન્યૂન આયુષ્ય છે, બ્યન્તર
૧ અહિં વાવ્યતરનિકાય જૂદી નથી કહી તેથી- અન્તઃવત વાસુબ્ધતરના પણ તુલ્ય ભસ્થિતિકાળ જાણુવા.