________________
વીવ
કકર
૧૧દ્દો
જાણવું, અને તે ક્ષેત્ર લોકને અસંખ્યાતમ ભાગજ છે.
–દેશવિરતિવત્ જુગતિ વડે ઈલિકાગતિથી અનુત્તર સુધી જતા પ્રમત્તાદિની સ્પર્શના ૭ રજજુની કેમ નહિ? કારણ કે પ્રમત્તાદિ છે અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે.
૩ત્તર –સુત્રની ગતિ વિચિત્ર હોવાથી ૭ જાનુની પેશનને પ્રકાર હોવા છતાં અહિ તેની વિવક્ષા કરી નથી. એ પ્રકાર જણાવ્યાનના | પંચસંગ્રહમાં જ તેના કુતિ એ વચનથી વિવો છે માટે વિવક્ષા અહિં સ્વસ્થાન ક્ષેત્રજ કહ્યું તેમાં કંઈ દોષ નથી. નામે વીતો- સગી કેવલી સમુદઘાતના ચોથા સમયે સમગ્ર લોક સ્પશે છે માટે સમગીની સ્પશના સમગ્ર લોકપ્રમાણ છે. સ્વિસ્થાનથી IRાના થના તે સાગકેવલીએ પણ લોકના અસંખ્યાતમા ભાગે છે.
તથા રત્નપ્રભાથી બીજી શરામભા પૃથ્વી ૧ રજજુ દૂર નીચે છે, તેથી ૧ ૨જજુ નીચે ત્રીજી પૃથ્વી છે, એમ યાવત્ સાતે | પૃથ્વીઓ અનુક્રમે ૧-૧ રજજુ નીચે નીચે હોવાથી અને તીવ્હલેાક પહેલી પૃથ્વીએ હેવાથી તિયકમાંથી બીજી પૃથ્વીમાં જનાર અથવા બીજી પૃથ્વીમાંથી તિર્યશ્લેકમાં આવનાર એ બન્નેને ૧ રજુ સ્પર્શના હેય છે, તેમજ ત્રીજી પૃથ્વીએ જેતા આવતાને ૨ રજજુ યાવત્ સાતમીએ જતા આવતાને ૬ રજજુ સ્પર્શના છે, જેથી એકેક અધિક રજજુ સ્પર્શના સાતમી પૃથ્વી સુધી જાણવી. [અહિં પૃથ્વી એટલે ભૂમિભાગ જાણે, અને તે સાતમી પૃથ્વીને ભૂમિભાગ ૬ રજુ નીચે છે, ત્યાંથી નીચે ૧ રજજુ સુધીમાં તે બાદરવાયુ અને સૂક્ષ્મ એકેન્દ્રિય છે જેથી અલેકાન સુધી જતા આવતાને ૭ રજજુ સ્પર્શના જાણવી. ૧૯દ્દા
અવતર–એ પ્રમાણે ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં ક્ષેત્રસ્પર્શના કહીને હવે ગત્યાદિ ભેદ ક્ષેત્રસ્પર્શના કહેવાના પ્રસંગમાં તિર્યંચ મનુષ્યગતિની સમાન વક્તવ્યતાને અંગે એ બેની સ્પર્શના કહેવાની બાકી રાખી પ્રથમ દેવગતિમાં ક્ષેત્રના કહે છે