________________
એકાદિથી અધિકથી થાવત્ ઉચુત અનંતમાં ૧ જૂન સુધીની સર્વ મધ્ય સંખ્યાઓ, પ્રથમ ગુરૂત્ત અનંત, અને આદ કરેલ ૧ I ઉમેરતાં, અથવા જ અનંતાનંતમાંથી ૧ બાદ કરતાં ૩Q યુવા અનંત થાય. તથા જયુક્ત અનંતને અભ્યાસ ગુણાકાર,Iઝ કરતાં અન્ય અનંતાનંત થાય. તેથી એકાદિ અધિકથી ચાવતુ ઉઅનંતાનંતથી ૧ જૂન સુધીની મધ્યવતી, સર્વ સંખ્યાઓ મધ્યમ અનંતાનંત અને જઘન્ય અનંતાનંતથી, ૧ ન્યૂન તે ૩જી યુતિ અનંત છે. તથા જઘન્યયુક્ત અનંતને અભ્યાસ ગુણાકાર કરતાં ૧૦ અનંતાનંત, આવે. તેથી એકાદિ અધિકથી યાવત્ અનંત સંખ્યાસ્થાને તે મધ્યમ અનંતાનંત, અને ઉત્કૃષ્ટ અનંતાનંત તો છેજ નહિ એ આઠ પ્રકારનાં અનંત શ્રી અનુયાગદ્વારમાં કાાં છે.
॥जघन्य असंख्यअसंख्यातादिकनो मतांतरे संख्याप्रकार ॥ કેટલાક આચાર્યો જઘન્યુક્ત અસંખ્યાત સુધીની સંખ્યા ઉપર પ્રમાણે કહીને જઘન્ય અસંખ્યાસંખ્યાત વિંગેરે સંખ્યામાં | બનાવવા માટે જુદી વિવક્ષા કરે છે, તે આ પ્રમાણે-જઘન્ય યુક્ત અસંખ્યાતને વગ કરીએ (અર્થાત એ અંકને એજ અંક સાથે એક વાર ગુણીએ) તે જઘ૦ અસંખાસંખ્યાલ આવે. [.જીવસમાસ વૃત્તિમાં એજ રીતિને ચાલુ પરંપરાવતું વર્ણવી છે.
પરન્તુ મતાંતરરૂપે જણાવી નથી, અને જવયુક્ત અસંખ્યાતના રાશિઅભ્યાસ ગુણાકારથી જ અસંખ્યસંખ્ય થાય એ વાતને I મતાંતર તરીકે પણ દર્શાવી નથી ]. પુનઃ' એ જધન્ય અસગાસંખ્યાતની સંખ્યાને પ્રથમ વર્ગ કરી તે વગને પણ વગર
કરી પુનઃ તે વગ વગરને વર્ગ કરીને એ રીતે ત્રણવાર વૃદ્ધિવર્ગ કરીને જે સંખ્યા આવે તેમાં આ નીચે કહેલી દશ અસંખ્ય વસ્તુઓ Dા ઉમેરવી તે ૧૦ વસ્તુઓનાં નામ
૧ કવચમાસ નિમાં તે ઉત્કૃષ્ટ અસંખ્યાખ્યાતને જ મતાંતરે કહેલ છે, પરા, જલન અસખ્તાસંખ્યાતને નહિ. કારણ કે જધન્યાસંખ્યાખ્યાને જમુ અસંખ્યાતના વર્મથીજ બનાવેલ છે (કે જે રતિ અન્યÈમાં 'મતાંતર તરીકે છે ).