________________
આગળ કઈ મોટી સંખ્યાભેદ બનતું નથી. એ પ્રમાણે અન્ય મતે સંખ્યા પ્રકાર દર્શાવ્યું. તે સિ ૧ અનન્સાનિ | તિ ૩ લંડ્યાત |९ असंख्यात ९ अनंतानि ॥१३९॥
અવતા-હવે નોઉલ્લાકમળ કહે છે– नोसंखाणं नाणं, सणचरणं नयप्पमाणं च। पंच चउ पंच पंच य, जहाणुपुबीए नायव्वा ॥१४०॥
જાવા–નો સંખ્યા ભાવપ્રમાણુ તે જ્ઞાનપ્રમાણુ દશનપ્રમાણુ ચારિત્રપ્રમાણુને નયપ્રમાણુ એમ ચાર પ્રકારે છે, અને એ ચારેના અનુક્રમે પ્રતિભેદ ૫-૪-૫–૫ જાણવા. ૧૪૦ના
માવાર્થને સંખ્યા એટલે ગણિત સંખ્યા સિવાય શેષ સંખ્યા પ્રમાણુ તે નોરંભાબમાજ અને એ ભાવપ્રમાણુને ભેદ હોવાથી નસંખ્યા ભાવપ્રમાણુ કહેવાય, તે જ્ઞાનાદિક ભેરે અનેક પ્રકારનું આ પ્રમાણે છેઃ—જ્ઞાન ભાવપ્રમાણુ ૫ પ્રકારનું તે મતિજ્ઞાનાદિ ભેદથી પ્રસિદ્ધ છે, દશન ભાવપ્રમાણુ ૪ પ્રકારનું તે ચક્ષુદ્દશનાદિ ભેદે પ્રસિદ્ધ છે, ચારિત્ર ભાવપ્રમાણુ તે સામાયિકચારિત્રાદિ ભેદે ૫ પ્રકારનું પ્રસિદ્ધ છે, તથા નય ભાવપ્રમાણુ નિગમ-સંગ્રહ-વ્યવહાર-જુસૂત્ર-શબ્દનય એ પાંચ લેકે પ્રસિદ્ધ છે, અનેક ધમક વસ્તુના એક ધમને મુખ્ય કરીને સમજાવનારી વિવક્ષા તે ના-જો કે સમધિરૂઢ ને એવૈભૂત સહિત છ છે તે પણ એ બેને શબ્દ| નયમાં અન્તગત ગણીને પાંચ નય કહ્યા છે.
. સાત નયને સંક્ષિપ્ત અર્થ છે કે ન એટલે વસ્તુમાં સામાન્ય ધર્મને પશુ મુખ્ય કરી માને અને વિશેષ ધર્મને ૫શુ મુખ્ય કરી માને જેથી સામાન્ય | વિશેષમાંથી કોઈ પણ એક જ મ ધવાળો નહિં તેથો જેમાં એક ગમ નહિં તે નૈનનામ,. અહિં કા ને લેપ થતાં . નિગમ શબ્દ