________________
ઇવૈભવને નહિં અનુભવતા દેવરાજને પણ ઇન્દ્ર કહે છે, નહિં પહેરેલા કપડાને. પણપઢ-કહે છે. એટલી આ નયમાં હ૭ | એવભૂતનયની અપેક્ષાએ અશુદ્ધતા છે.
समासः - શબ્દને જે વ્યુત્પત્યર્થ થં તેજ અર્થ તે વસ્તુમાં સાક્ષાત્ ભૂત-વર્તતે હોય તેજતે શવાળી તે વસ્તુ કહેવાય. જેમકે ઘને અર્થ જલધારણ ચેષ્ટા છે, તેથી જે વખતે ઘટમાં જળ ભરેલું હોય તે વખતે ઘટ કહેવાય, ખાલી ઘડાને ઘટ ન કહેવાય.
नो संख्या ઈન્દ્રસભામાં બેસી વૈભવને અનુભવતા હોય તેજ ઈન્દ્ર કહેવાય, પરંતુ ઈન્દ્રાણી પાસે રહેલાને ઈન્દ્ર ને કહેવાય. એ રીતે આ ઝા भाव प्रमाનય સર્વવિશુદ્ધ છે, એમાં સમધિરૂઢ ને એવભૂત એ બે નય શબ્દનયનીજ વિશેષતાવાળા હોવાથી શબ્દનયમાં અન્તર્ગત ગણીને मणमा ज्ञान સાત નયને બદલે અહિં પાંચ નય ગણ્યા છે. ૧૪ના
आदिनु
वर्णन " અવતાર – જ્ઞાન પ્રમાણને મત્યાદિ ભેદ પાંચ પ્રકારનું કહીને પુનઃ એ જ્ઞાન પ્રમાણુ પ્રત્યક્ષ અને પરોક્ષભેદે બે પ્રકારનું પણ છે, તે આ ગાથામાં દર્શાવે છેपञ्चक्खं च परोक्खं, नाणपमाणं समासओ दुविहं। पञ्चक्खमोहिमणकेवलं च पारोक्ख मइसुत्ते॥१४१॥12
માથાર્થ –પ્રત્યક્ષ પ્રમાણ અને પક્ષ પ્રમાણુ એ પ્રમાણે જ્ઞાન પ્રમાણુ સંક્ષેપથી બે પ્રકારનું છે, ત્યાં અવધિજ્ઞાન મન:પર્યાય | જ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ છે, અને મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાન એ બે જ્ઞાન પરોક્ષ જ્ઞાનપ્રમાણ છે. ti૧૪૧ - માથાઃ– એટલે આત્મા-જીવ તેને તિ–આશ્રિત જે જ્ઞાન, અર્થાત્ જીવને ઈન્દ્રિયોની અપેક્ષા વિના જે સાક્ષાત્ જ્ઞાન તે પ્રત્યક્ષ શાન અને અક્ષ એટલે જીવને g=ઈન્દ્રિયાદિવડે જ્ઞાન તે પરોક્ષજ્ઞાન પ્રમાણ છે. અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે ઈન્દ્રિય અને
|૮ મનના નિમિત્તથી થાય છે, અને ઇન્દ્રિય અને મન એ બે વસ્તુઓ પુદ્ગલસ્વરૂપ હોવાથી આત્માથી ઘભિન્ન છે, માટે એ પર
કરઅકબર