________________
૮
असंख्यात
૧ કાકાશના સર્વ આકાશપ્રદેશ
૬ પ્રત્યેક જીવેનાં શરીર ૨ ધમસ્તિકાયના પ્રદેશ ૧ | ૭ સ્થિતિબંધના અધ્યવસાય
समास: L૫ નિગદ શરીરો
૮ અનુભાગસ્થાને ૩ અધર્માસ્તિકાયના પ્રદેશ .૯ કેગના અવિભાગ પરિછેદ
संख्यात જ એક જીવના આત્મપ્રદેશ
1 ૧૦ ઉત્સર્પિણી અવસર્પિણીના સમય. એ ૧૦ અસંખ્ય વસ્તુઓ ઉમેરીને જે સંખ્યા આવે તેને પશુ પૂર્વોકત રીતે ત્રણ વાર વગર કર, એ ત્રિવગિત કરેલી | સંખ્યામાંથી ૧ જૂન કરીએ તે કરી શieભાષ# આવે, અને ન્યૂન કરેલા ૧ ને ઉમેરતાં આવેલી સંખ્યા અથવા ત્રિવત IIના એક પૂર્ણ સંખ્યા તે જ્ઞાન્ય તિ અનંત કહેવાય. એને અભ્યાસ ગુણાકાર તે બ૦ ગુણ અનંત, એ જઘન્ય યુક્ત અનંત જેટલાજ
प्रमेदादि અભવ્ય જીવે છે, અને તે આગળ કહેવાતા આઠમા અનંત જેટલા ભવ્યથી અનંતમા ભાગ જેટલા છે). જયુઅનંતથી એકાદિ અધિકથી યાવત ઉ&ણ યુક્તાનંતમાં ૧ જૂન સુધી સવ મધ્યમ યુક્તાનંત, બાદ કરેલ ૧ સહિત ઉત્કૃષ્ટ યુક્તાનંત,
અને તે જ યુક્તાનંતના અભ્યાસ ગુણાકારથી ૧ જૂન જેટલું ઉ૦ યુક્તાનંત છે, અને તે એક સહિત જઘન્ય અનંતાનંત | છે, એ જઘન્ય અનંતાનંતને ત્રણ વાર વગ" કરી આ છ અનંત વસ્તુઓ ઉમેરવી તે આ પ્રમાણે સર્વ સિદ્ધ છ. સર્વ
નિગોઠવતી છે, સર્વ વનસ્પતિ છ, ત્રણ કાળના સમયો, સર્વ પુદ્ગુગલ પરમાણુએ, સર્વ આકાશના - (કાલેકના) | પ્રદેશે, એ હું અનન્ત વસ્તુઓ તે ત્રિવતિમાં ઉમેરીને જે સંખ્યા આવે તેને પુનઃ ત્રણ વાર વગિત કરતાં પણ ઉત્કૃષ્ટ
અનંતાનંત ન આવે તેથી તેમાં કેવળજ્ઞાનના અને કેવળદર્શનના પર્યાય ઉમેરવા, જેથી ૩ys ગનંતાનંત પ્રાપ્ત થાય, એમ આ પ્રકરણની ચૂર્ણિમાં કહ્યું છે [ઈતિવૃત્તિ]” આ ઉત્કૃષ્ટ અનંતાનંતમાં સવ અનંતને સમઠ આવી ગયો છે, માટે એથી
l૮
જ
-
*