________________
-
ર
*
નાથાર્થ-જેને વિભાગ ન થઈ શકે એ અતિસંક્ષિપ્ત (અતિસૂફમ) જે કાળ તે ન જાણુ, અને તેવા અસંખ્યસમયેની T૬ વઢિયા, તથા તેની સંખ્યાત આવલિકાઓને ? મraોથાણ થાય છે. ૧૦૬
માવાર્થકમળનાં ૧૦૦ પત્ર વેધવાના દષ્ટાન્ત તથા જીણું વસ ફાડવાના દ્રષ્ટાન્ત ઈત્યાદિ અનેક દષ્ટાન્ત જે શાશ્વપ્રસિદ્ધ છે તે દષ્ટાન્ત વડે અતિ સૂક્ષમ કાળવિભાગ કે જેના બે વિભાગ કેવલિ ભગવતે પણ જોયા જાણ્યા નથી તેવા અતિસૂક્ષ્મ નિર્વિ|| ભાય કાળનું નામ મય, તેવા 'અસંખ્ય સમયેની ૧ આવલિકા, અને એવી સંખ્યાની આવલિકાને ૧ શ્વાસેછવાસ. (૪૧૬૭૭૭૨૧૬૩૭૭૩=૪૪૪૬૪૬ આવલિકાને એક ઉચ્છવાસ), એમાં ૨૨૨૩ સાધિક આવલિકાને એક ઉશ્વાસ ને એટલીજ આવલિકાને ૧ નિશ્વાસ એ પ્રમાણે આવલિકાથી શ્વાસેવાસનું પ્રમાણ કહ્યું. ૧૦૬
અવતા–પૂર્વ ગાથામાં સંખ્યાત આવલિકાને એક શ્વાસોચ્છવાસ કહ્યો તે ગમે તે પુરૂષને કે કોઈ અમુકને શ્વાસોચ્છવાસ? તે આ ગાથામાં દર્શાવે છે– हाणगल्लस्सासो, एसो पाणुत्ति सन्निओ एको।पाणू य सत्त थोवो थोवासत्तेव लवमाह॥१०७॥
જાથા–હર ( આનંદી) અને અનવકલ્પ (નિરોગી) પુરૂષને જે શ્વાસોચ્છવાસ તેજ અહિં પ્રાણ નામને એક શ્વાસવાસ જાણુ, તથા એવા સાત પ્રાણુને એક સ્તક અને સાત સ્તોકને એક લવ કહ્યો છે. ૧૦ણા ૧ અસંખ્યાતના ૯ ભેદમાંથી ચેથા જધન્ય યુક્ત અસંખ્યાત જેટલા સમયની ૧ આવલિકા થાય છે,
૪ નવતત્વમાં સમયાવલી મુદ્દત્તા ઈત્યાદિ કાળભૈ, તથા giા દોથી સત શી ગાથામાં ૧૬૭૭૭ર૧૬ આવલિકાને ૧ મુહૂર્ત કહ્યો છે, અને | | મુદત્તના શ્વાસેસ ૩૭૭૩ થાય છે.
-*-
-
***
**