________________
*
જાથા – ભાવપ્રમાણુ બે પ્રકારનું છે) ગુણનિષ્પન્ન ભાવ પ્રમાણ અને નેગુણનિષ્પન્ન ભાવ પ્રમાણુ. તેમાં ગુણનિષ્પન્ન ભાવપ્રમાણુ છે તે વણ આદિ, અને ગુણનિષ્પન્ન ભાવપ્રમાણ તે સંખ્યાપ્રમાણ અને સંખ્યા પ્રમાણ. ૧૩૪
- માવાઈ–વસ્તુને જ્ઞાનાદિ અને વદિ પરિણામ તે માવ, અને એ ભાવ સ્વતઃ પ્રમાણુ (વરતુ સ્વરૂપ બાધક હોવાથી ભાવ એજ પ્રમાણુ તે માત્રHTT, તે ગુણનિષ્પન્ન અને નગુણનિષ્પન્ન એમ બે પ્રકારનું છે. તેમાં વણું બંધ રસ સ્પશને સંસ્થાન એ પાંચ ગુણરૂપ પ્રમાણુ તે નિqન્ન પ્રમાણ, અને સંખ્યાતાદિકનું પ્રમાણ તથા જ્ઞાનદર્શનાદિ ગુની સંખ્યા તે નોrmનિપૂન કમાન. [અહિં જ્ઞાનદાનાદિ ગુણે છે, પરંતુ તેની ભેદસંખ્યાની અપેક્ષાએ ગુણ શખદ સંભવિત છે.] ૧૩૪ - અઘરાણઃ—આ ગાથામાં સંખ્યા પ્રમાણુના ભેદ કહે છેसंखाणं पुण दुविहं, सुयसंखाणं च गणणसंखाणं । अक्खरपयमाईयं, कालियमुक्कालियं च सुयं ॥१३५॥
જળા-પુનઃ સંખ્યા બે પ્રકારની છે, શ્રતસંખ્યા અને ગણિત સંખ્યા, તેમાં અક્ષર પદ વિગેરે ભેદે તે શ્રુતસંખ્યા, તેમાં કાલિક ઉત્કાલિક એ શ્રત છે કે જેમાં અક્ષર પદ આદિ શ્રતસંખ્યા છે. ૧૩૫ - માવાઈ:–અતસંખ્યા અનેક પ્રકારની છે. તે ક્રમશઃ આ પ્રમાણે–પર્યાયસંખ્યા-અક્ષરસંખ્યાસંઘાતસંખ્યા-પદસંખ્યા-પાદસંખ્યા -ગાથાસંખ્યા-કસંખ્યાવેસ્ટકસંખ્યા-નિયુક્તિસંખ્યા-અનુયાગદ્વારસંખ્યા-ઉદેશસંખ્યા-અધ્યયન સંખ્યા-કુતસ્કંધસંખ્યા-અંગસંખ્યા. ત્યાં એકેક અક્ષરના પણ અનન્ત અનન્ત પર્યાય હોવાથી શ્રુતપગ અનન્ત છે, “અ” “ક' આ૯િ અક્ષરે સંખ્યાત છે, % અથવા કવ ઈત્યાદિ અક્ષરના સંગ તે સંપાત કહેવાય, તેવા સંધાત (એટલે સંયુક્તાહાર-ડાકાર) સંખ્યાત છે, તથા ઘટ પટ
*
૨-
૩