________________
. જાથાર્થસૂમઅદ્ધા સાગરેપના (અને પાપમના) પ્રમાણુવડે સર્વ જીવની જે કમરસ્થિતિ કાયસ્થિતિ અને વ્યવસ્થિતિ છે || તે માપવા ચાગ્ય જાણવી. ૧a , . . .' ' ' ''
: " ',' ' ' "" 1 માવાઈ–સૂકમઅદ્ધા પલ્યોપમવડે અને સૂફમાહા સાગરેપમવડે છવાની મૈસ્થિતિ મપાય છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય કમની ૩૦ કે.કે. સાગરેપમ સ્થિતિ, દશનાવરણીય વેનીય અને અન્તરાય કમની ૫ણ જ્ઞાનાવરણીય જેટલીજ. મમહનીયમની ૭૦ કેડીકેડી સાગ, આયુષ્યની ૩૩ સાગરોપમ સ્થિતિ, નામકમ ગોત્રકમની ૨૦ કે કે સાગરે સ્થિતિ છે. એ ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિઓમાં જે સાગરેપમ કહ્યા છે તે સાવ સૂકમઅદ્ધા સાગરોપમ જાણવા. તથા સ્વાયમાં ને સ્વાયમાંજ અનેક ભવ કરવાના કાળનું પ્રમાણ તે વારિસ્થતિ, ત્યાં પૃથ્વીકાયાદિ ૪ સ્થાવરે સ્વીકાર્યોમાં અસંખ્યાત ઉત્સ૦ અવસ સુધી અસંખ્યાત ભવ કરે, | વનસ્પતિ (સાધારણ વન૦) વનસ્પતિમાં અનતાકાળ સુધી અનન્ત ભવ કરે. ત્રસકાય નસકાયમાં ૨૦૦૦ (બે હજાર) સાગરોપમ II સુધી ઉત્પન્ન થાય, ઈત્યાદિ સવિસ્તર કાયસ્થિતિ બન્યાન્તરથી જાણવી. તથા ભવ એટલે વિવક્ષિત જન્મના એકજ ભવની સ્થિતિ
તે મસ્થિતિ એટલે આયુષ્ય. ત્યાં નારકની ભાવસ્થિતિ ૩૩ સાગરોપમ, દેવની પણ એજ, તિર્યંચની ૩ પોપમ, મનુષ્યની પણ ૩ પોપમ ઈત્યાદિ. એ રીતે સૂક્ષ્મઅદ્ધા સાગરોપમનું પ્રયોજન કર્યું. ૧૩ ' , 1. અવતરણઃ—એ પ્રમાણે અઢા ૫. સાગરે કહીને હવે ક્ષેત્રપmો વારો નું સ્વરૂપ તથા તેના બાદર સૂકમલે આ ગાથામાં કહે છે— | बायरसुहुमागासे, खेत्तपएसाण समयमवहारे। वायरसुहुमं खेतं, उस्सप्पिणीओ असंखेजा ॥१३॥
જાથાર્થ–બાદર અને સૂક્ષમ રમખંડથી ભરેલા કુવામાં તે રમખડેવિડે કુવાનું જે આકાશ [ઘનવૃત્ત જન જેટલ્લી રાઠાયલું
રજૂર
કરશે