________________
વીવ
समास:
I/૭
Rછ65
पल्योपम सागरोपमनुं स्वरुप
ચકવતિનું સિન્ય ચાલ્યું જાય તેપણુ સહેજે દબાણ ન થાય, વર્ષાદ વરસે તેપણુ જળ અંદર ન સંચરે, અગ્નિ સળગવે તેપણુ વાળને બાળી શકે નહિં એવી રીતે રામખંડથી ભરેલે જે કૂવો તેજ અહિ પલ્ય અથવા પોપમ કહેવાય છે. ૧૧લા | અવસર-પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે રમખંડ ભરીને ત્યારપછી શું કરવું? તે કહે છે– | तत्तो समए समए, एक्केके अवहियम्मि जो कालो। संखेज्जा खल समया, बायरउद्धारपल्लंमि ॥१२०॥
જાથાર્થ –ત્યાર બાદ સમયે સમયે એકેક વાલામ અપહરતાં એટલે કાળ થાય તેટલે કાળ વાદાર પ્રત્યેકને જાણુ, ને | તે સંખ્યાતાજ સમય થાય છે. ૧૨ના
માવા-પૂત ઘનવૃત્ત કુવામાં ભરેલા વાલાગોમાંથી પ્રતિસમય એકેક વાલાશ બહાર કાઢીએ તે સખ્યાતાજ સમય થાય, છે કારણ કે ખીચાખીચ ભરેલા વાલાશો એ કુવામાં સંખ્યાતાજ સમાયા છે, પણ અસંખ્યાત સમાયા નથી. I pક્ષ એવડા માટ જોજન જેવડા કુવામાં એવા બારીક રામખંડ સરખ્યાતાજ કેમ સમાય? અને જે સંખ્યાનાજ સમાય તે શીર્ષપ્રહેલિકાની અંદરના અંક જેટલાજ સમાય ? કે એથી અધિક સમાય ?
ઉત્તર:–ઘનવૃત્ત કુવાને બદલે પ્રથમ એક એજનને ઘનસમરસ કુ ભરે, તેમાં એક અંગુલમાં વીસ લાખ સત્તાણુ હજાર એકસે વીસ રમખંડ ક્ષેત્રસમાસમાં કહ્યા પ્રમાણે સમાય, તેને ૨૪ ગુણા કરતાં ૧ હાથ દીર્ઘશ્રેણિમાં સમાય, તેને ૨૦૦૦ ગુણા કરતાં ૧ ગાઉ દીર્ઘશ્રેણિમાં સમાય, અને તેથી જ ગુણ રેમ ૧ યોજન દીર્ઘશ્રેણિમાં સમાય, એ રીતે ૧ શ્રેણિ પૂર્ણ થઈ ત્યારબાદ એ શ્રેણિમાં સમાયેલા તેમને વર્ગ કરીએ તેટલા સેમ ૧ એજનના સમરસ પ્રતરમાં સમાયા, અને પ્રતરમાં સમાયલા રેમને વગ કરીએ તેટલા રેમ સંપૂર્ણ કુવામાં અગ્રભાગ સુધી સમાય, અને કુ રેમથી ભરાઈ-પૂરાઈ જાય, એ રીતે ગુણા
%
Iકગ્રા