________________
ને
વક
સમાસ
શી
#
काळना विभागोनुं स्वरूप
શ્વર
ફી ઇત્યાદિ કાળભેદ ] સંખ્યાત કાળમાં ગણાય, અને તે ઉપરાન્તને કાળ અસંખ્યકાળ કહેવાય છે, અને તે પદ્યની (કુવામાં રમખંડ શા ભરીને બહાર કાઢવાના) દ્રષ્ટાન્ત વડે સમજી શકાય છે. ૧૧
અવતર-પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે હવે પલ્યની ઉપમાવાળા કાળનું પ્રતિપાદન કરાય છે, ત્યાં પ્રથમ ઉપમાસા કાળના પ્રતિભેદ કહેવાય છે– पलिओवमं च तिविहं, उद्धारद्धं च खेत्तपलियं च। एकेक पुण दुविहं, बायरसुहुमंच नायव्वं ॥११७॥
જાથાર્થ –પાપમ કાળ ત્રણ પ્રકાર છે. ૧ ઉદ્ધાર પાપમ, ૨ અદ્ધા પાપમ, ૩ ક્ષેત્રપ૯પમ. તે દરેક પુનઃ બાદર અને સૂક્ષ્મ એમ બે બે પ્રકારે જાણ. ૧૧૭.
ભાવાર્થ –ન્ય એટલે ધાન્ય ભરવાને વાંસની ચીપને કોઠે, તેમાં રામખંડ ભરી બહાર કાઢવાની ૩પમ વડે ઓળખાતે કમળ તે પૂજોન મૂળભેદથી અથવા ઉપયોગી ભેદથી ત્રણ પ્રકારને છે, અને પ્રતિભેદથી ૬ પ્રકાર છે તે આ પ્રમાણે १ बादर उद्दार पल्यो०
५ बादर क्षेत्र पल्यो २ सूक्ष्म उद्धार पल्यो | # સૂમ ચા
| ६ सूक्ष्म क्षेत्र पल्यो । આગળ કહેવાશે તે રીતે પલ્યમાં ભરેલા વાલાશ્રોવડે દ્વીપસમુદ્રનું સરળ–અ૫હાર જે પાપમથી થાય તે પોપમનું નામ કાર પોપમ. જે પાપમ વડે શ્રદ્ધા કાળનું એટલે જીવેના આયુષનું તથા ઉત્સર્પિણી અવસર્પિણી આદિનું પ્રમાણ કરાય તે ના રાજા જ્યોરૂમ. તથા જે પાપમમાં ક્ષેત્ર= આકાશ પ્રદેશને અયહાર કરાય છે તે ક્ષેત્ર જ્યો. એ દરેકની બાદ૨ સૂક્ષમતા
આગળ દર્શાવાશે. ૧૧૭ના
* ૧૦
જર્નર-*****
I૭૨I.