________________
ન
18 ઉપયોગી છે, અને અવગાહના પ્રમાણુ આમપ્રદેશની સંખ્યાના આધારવાળું એક જ પ્રકારનું હોવાથી એટલું વ્યવહારોપયોગી નથી, તેમજ અવગાહના પ્રમાણમાંથી વિભાગપ્રમાણુ ઉત્પન્ન થાય છે. i૯૨
અવસરળ-પૂર્વ ગાથામાં વિભાગ પ્રમાણમાં જે અંગુલઝમાણ કર્યું, તે અશુલપમાંશુ પણ અનેક પ્રકારનું છે તે દર્શાવાય છે– तिविहं च अंगुलं पुण, उस्सेहंगुल पमाण आयं च । एकेक्कं पुण सिविहं. सूई पयरंगुल घणं च ॥१३॥
જાથાર્થ–પુન: અંશુલ ત્રણ પ્રકારનું છે, ઉત્સધ અંગુલ, પ્રમાણ અંગુલ, આત્મ અંગુલ. પુનઃ તે અંશુલ સૂચીગુલ પ્રતર અંશુલ અને ઘન અંગુલ એમ ત્રણ ત્રણ પ્રકારનું છે (તેથી ૯ પ્રકારનું અંગુલપમાણુ છે ). i૯૩
માવાઈ–ઉત્સધ એટલે અનુક્રમે વૃદ્ધિ, અથવા ઉત્સધ એટલે જીવના શરીરાદિકની ઉંચાઈ લબાઈ એ અર્થ છે, જેથી આગળ કહેવાતી રીતિ પ્રમાણે પરમાણુથી પ્રારંભીને અનંતગુણ અને આઠ આઠ ગુણ અધિકતાએ વૃદ્ધિ પામેલું અંગુલ તે કંકુ, અથવા જે અંગુલ વડે છાનાં શરીર આદિની ઉંચાઈ લંબાઈ મપાય તે કય ગુરુ, તથા ઉત્સુધાબુલના પ્રમાણુથી હજારગણા પ્રમાણુવાળુ અંશુલ તે પ્રમાણ કgટ, અથવા પ્રમાણુ પ્રાસ ( ઉત્કૃષ્ટ પ્રમાણુને પ્રાપ્ત થયેલું) અમુલ તે કમાઇrગુણ અથવા પ્રમાશુભૂત પુરૂષ શ્રી ઋષભદેવ અને ભવનચક્રવતીનું અંગુલ તે ઝમાન ગુરુ, તથા જે કાળમાં જે પ્રમાણુ યુક્ત (સામુદ્રિક શાસ્ત્રોક્ત
ઉંચાઈ યુક્ત, અર્થાત્ સ્વ અંગુલથી ૧૦૮ અંગુલ ઉંચા) ઉત્તમ પુરને આત્મા તેનું અંશુલ તે તમારા અંગુરુ બિન ભિન્ન fજ કાળે ભિન્ન ભિન્ન પ્રમાણુનું હોય છે.
પુનઃ એ ત્રણે ત્રણ પ્રકારના છે તે આ પ્રમાણે એ ત્રણે પ્રકારના અંગુલ ૧ અંગુલ જેટલી દીઘ એક સૂઈના આકારની આકાશઆ પ્રદેશની પંક્તિ-શ્રેgિ તે વિ અંગુરુ, સુચિ અંગુલના પ્રદેશના વર્ગ જેટલા આકાશ પ્રદેશનો થર-૫૭ કે જે ૧ અમુલ દીધ
ઝર