________________
ઉપશમશ્રેણિમાં અથવા ક્ષપશ્રેણિમાં નવમા ગુણસ્થાન સુધી આદર માહનીયકર્મના ઉદય હાય છે, ત્યાં નવમાને અને ખાર લાલકમ સુક્ષ્મ થાય છે, ત્યારબાદ દશમે ગુણુસ્થાને એ જ સૂક્ષ્મલેલના ઉદય વતે છે, તેથી દશમા ગુણસ્થાનમાં વંતા છવા સૂક્ષ્મસપરાય ચારિત્રવાળા ગણાય. એ ચારિત્ર ઉપ॰શ્રેણિમાં ૧૧મે ગુણસ્થાને વીતરાગી થઈ પુન: પતિત થઈ ૧૦ મા ગુણસ્થાને આવતાં સકિશષ્ટ સૂસ'પરાય ચારિત્ર, અને નવમેથી ૧૦ મે ગયેલાને વિશુદ્ધ સૂ॰ સ`પરાય હાય છે. ક્ષપકશ્રેણિમાં પડવાના અભાવ હાવાથી કેવળ વિશુદ્ધ સૂસ'પરાયજ હેાય છે. એ રીતે સૂસ'પરાય ચારિત્રવિશુદ્ધ અને સકિલણ એમ એ પ્રકારનુ છે. અહિં ભૂ કિટ્ટિરૂપ કરેલ વપરાય લાભ કષાયના ઉદય તે સૂ॰સપંરાય અને એવા સૂક્ષ્મ કાયના ઉદય જેમાં હોય તે સૂક્ષ્મસ'પરાય ચારિત્ર એ ખ્યાલ છે ॥ કૃતિ સૂક્ષ્મસરાય નાઉત્રા
યથા જે પ્રમાણે સિદ્ધાન્તમાં હ્યાત કર્યું છે તેવા પ્રકારનું સંપૂર્ણ અકષાય ચારિત્ર તે યયાજ્ઞાત ચારિત્ર ૧૧-૧૨-૧૩-૧૪ મા ગુણાનાતીત હોય છે, ત્યાં ઉપશમશ્રેણિવ’તને ૧૧મે ગુણસ્થાને ઉપરામ યથાજ્ઞાત હોય છે, અને ક્ષેપકશ્રેણિવંતને ૧૨-૧૩-૧૪મે :જ્ઞાપિત થવાડ્યાત ચારિત્ર હોય છે. | રૂતિ યથાવ્યાત ચારિત્ર॥ ચારિત્ર માર્ગના ૬૬॥
અપુરતાઃ—પૂર્વ ગાથામાં ચારિત્ર માળ્યાના ભેદ ગણાવીને હવે આ ગાથામાં તે ચારિત્ર માગળામાં ૧૪ જીનસમાસ (૧૪ ગુણસ્થાનક) કહે છે
सामाइय छेया जा नियहि परिहारमप्पमत्तता । सुडुमा सुहुमसरागे उवसंताई अहक्खाया ॥६७॥ ગાઈ:—સામાયિક અને છેઢાપ॰ ચારિત્ર છટ્ઠાથી નવસા અનિવૃત્તિ ગુરુસ્થાન સુધી ાય છે, પરિહારવિષ્ણુદ્ધિ ચાસ્ત્રિ છઠ્ઠાથી સાતમા ગુણુ સુધી છે, સુક્ષ્મસ'પરાય ચારિત્ર સૂમસરાગ (સ્વ્સ'પરાય નામે ૧૦ મા) ગુણસ્થાને છે, અને યથાખ્યાત ચારિત્ર ઉપ