________________
ઉદયવિદ્યાત એમ બન્ને ઉદયવિધાતથી (ઉદયક્ષથથી દયાભાવી) ઉપશમ સમ્યકત્વ જાણુર્યું. આ સમ્યક્ત્વ યથાપ્રવૃત્ત કરણ ાહિ ત્રણ કરણપૂર્વક થાય છે, ॥ કૃતિ ઉપશમલચસ્વન્
શો ય ફંલળતિાધાૌ-ત્રણ દશનમહીયના આઘાત–સર્વથા ાય તે ક્ષાયિક સમ્યકત્વ. અહિં જો કે ત્રણ દનાહનીયનાજ ક્ષય કહ્યો છે, પરન્તુ ઉપલક્ષણથી ચાર અનંતાનુબંધિ સહિત ૭ પ્રકૃતિરૂપ દનસમકના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે, કારણકે ચાર અન'તાનુબંધિના પ્રથમ ક્ષય થયા બાદજ ત્રણ દન મેહનીયના ક્ષય થાય છે. તેથી ૪ અનંતાનુબંધિને દર્શનમેહનીય તરીકે પણ ગણી શકાય છે. || રૂતિ ક્ષાચિતમ્યનવમ્ ॥
અવતરણ—પૂર્વે સમ્યક્ત્વનું સ્વરૂપ હીને હવે આ ગામામાં એ સમ્યક્ત્વભેદમાં ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ કહે છે— उवसमवेयगखइया, अविरयसम्माइ सम्मदिट्ठीसु । उवसंतमप्पमत्ता, तह सिद्धंता जहाकमसेो ॥ ७९ ॥
ગાથાર્થ:—ઉપશમ સભ્યત્વ વેદ(ક્ષયે પશ્ચમ)સમ્યકત્વ અને ાયિક સમ્યકત્વ એ ત્રણ સમ્યકત્વ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી (૪ થા ગુણુ૰થી) પ્રાર’ભીને ઉપશાન્તમાહ ગુણુસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન અને સિદ્ધ સુધીના જીવમાં અનુક્રમે હાય છે, ઉપ૦ ૪થી ૧૧, ક્ષા॰ ૪થી સિદ્ધ, ક્ષા૫૦ ૪થી ૭ સુધી હાય છે] ાછા
માવાર્થ—ઉપશમ સમ્યકત્વ ચાથા અવિરતિ ગુણસ્થાનથી પ્રારંભીને ૧૧મા ઉપશાન્તમાહ ગુણસ્થાન સુધી હોય છે, વેદક સમ્યકત્વ ચેાથાથી સાતમા અપ્રમત્ત ગુણુ પર્યન્ત કાય છે. અહિં ક્ષચેાપસમ્યકત્વ સમ્યકત્વ માહનીયના વેદન–ઉદયવાળુ હાવાથી વેદક કહેવાય છે, અન્યથા ક્ષસપ૦ સભ્યને અન્ય સમય (ક્ષયિમ્ય પ્રાપ્ત કરતી વખતે) તે ચા શમ્બવવના કહેવાય છે, કે જેના