________________
હાય, અને ક્રિસ્થાની રસ કેટલાક સર્વઘાતી ને કેટલાક દેશઘાતો હોય છે, અને એક સ્થાની સર્વ રસ તે દેશઘાતી જ હોય છે. એ પ્રમાણે રસસ્થાને જાણવાં.
હવે સમ્યકત્વગુણુઘાતક અતિઆવરણ આદિના જે સર્વઘાતી રસસ્પર્ધકે ત્રણ ચારસ્થાની અને કેટલાંક દ્વિસ્થાની છે તેને વિશુદ્ધ અધ્યવસાયથી અપવતના કરણુાદિકવાડે સર્વથા નાશ કર્યો છતે અને કેટલાક કિસ્થાની સ્પર્ધકૈ જે દેશવાની છે, તેમાંથી પણ પ્રતિ'સમય અનન્ત અનન્તભાગ હીન કરતાં જ્યારે દેશઘાતી સ્પર્ધકને અનન્તમ ભાગ બાકી રહે એટલે અનન્તમા ભાગ જેટલેજ દેશઘાતી રસ બાકી રહે ત્યારે જીવ સમ્યવગુણ પ્રાપ્ત કરે છે. એ રીતે સમ્યકત્વ પ્રાપ્તિને હેતુ કો. i૭છા
માતા–પૂર્વ કથામાં સમ્યકત્વ પ્રાપ્તિને હેતુ દર્શાવીને હવે આ ગાથામાં સમ્યકત્વના પશમ ઉપશમ અને ક્ષાર્થિ એ | ૩ મુખ્યભેદ છે તે આ ગાથામાં દર્શાવે છે– खीणमुइण्णं सेसयमुवसंतंभण्णए खओवसमो। उदयविघायउबसमो खओ अदसणतिगाघाओ॥७॥
૧ આ ગાથામાં ઘમ ઘમણ પદથી સમયે સમયે એટલે પ્રતિસમયને અર્થ સૂક્ષમ સમયવાચક નથી, પરંતુ સમયે સમયે એટલે અપૂર્વકરણ અનિવૃત્તિકરણમાં થતા રસધાતના અનમું તેં અત્તમુદતે એ અર્થ જાણ. અપૂર્વકરણ ૧ અન્તર્મનું તેમાં સ્વાના સ્વાના અનમું પ્રમાણ હજાર સ્થિતિઘાત થાય છે, અને એક સ્થિતિધાતના અન્તર્મુમાં' હાના ન્હાના હજારે રસધાત થાય છે, તે રસધાતના અનમું વાચક એ
સમય શબ્દ જાણે, કારણ કે એક સમયમાં અનન્ત ર૫ર્ધક સંધાતને નાશ થતો નથી. અથવા સઘાતક્રિયા પ્રતિસમય ચાલવાની અપેક્ષાએ ૫ણુ I સમય થખ પટી શકે છે.