________________
-
-
જા દેશવાતી થઈને જયમાં આવે છે, તથા બળનમાહનીય કમરના ત્રણ લોદમાં મિમ્માત માહનીય કમના રસસ્પર્ધકે સર્વઘાતી બંધાય છે છે અને સર્વઘાતી રૂપેજ ઉદયમાં આવે છે, સિઝમેહનીયના રસસ્પ કે બધાતા નથી પરંતુ મિથ્યાત્વ મેહનીયનાં અલ્પ સર્વઘાતી
મધ્યમ દ્રિસ્થાનિક સ્પર્ધકે તેજ મિશ્રમેહનીયરૂપ છે, જેથી અહ૫ સર્વઘાતી રૂપે ઉદયમાં આવે છે, તથા સમ્યકત્વ મેહનીય કર્મ પણ મિશાહનીયવતું બંધાતું નથી, પરંતુ મિમત્વના અહ૫ દ્રિસ્થાનિકરસ તથા સર્વ એકસ્થાનિકરસ કે જેમાંથી મિથ્યાત્વ સ્વભાવ દૂર થઈ ગયા છે તેવા અલ્પ રસવાળું શુદ્ધ થયેલ મિખ્યાત્વ તેજ સમ્યકર્તાહનીય છે, જેથી સમ્યકતાહનીયના સર્વ સ્પર્ધકે દેશયાતીજ હોવાથી દેશઘાતરૂપે ઉદયમાં આવે છે એ પ્રમાણે વિચારતાં સમ્યગુણને વાત કરનાર અતિશતાવરણ ને સમ્યકત્વમેહનીય એ ત્રણ કર્મોના રસસ્પર્ધકે ઉદય અકાએ દેશઘાતી છે, અને મિથ્યાત્વમેહનીય ને મિશ્રમેહનીય એ બે કમના રસપર્ધકે સર્વવાતિ છે, જેથી એ પાંચ કમમાંથી મત્તિકૃતને મિથ્યાત્વ એ ત્રણ કર્મના રાસાર્થના ઉદયથી સમ્યકત્વગુણને સર્વથા વાત થતાં જીવમાં સમ્યકત્વગુણુ પ્રગટ થતું નથી, ને વિપરીત શ્રદ્ધાને રૂ૫ મિથ્યાત્વરૂપ અવગુણ કાયમ રહે છે, અને મતિશ્રત મિશ્રના ઉદયથી મિશ્ર સમ્યત્વ પ્રગટ થાય છે, તે પણ ન મિથ્યાત્વમાં કે ન સમ્યકત્વમાં ગણાવાથી વિલક્ષણ જાતીય સમ્યકત્વ રૂપ છે. તથા મતિશ્રતને ક્ષપશમ ને સમ્યકત્વ મેહનીયના ઉદયથી પશમ સમ્યકત્વગુણ પ્રગટ થાય છે. તથા મતિશ્રતાવરણને ક્ષયોપશમ અને મિયાલ્પતિ ત્રણ દર્શનનેહનીયને ઉપશમ એ બે મળીને ઉપશમ સમ્યકત્વગુણ પ્રાપ્ત થાય છે, તથા મતિકૃતાવરણને થોપશમ અને દર્શનાહિનીયન ય એ મળીને ક્ષાયિ સમ્યકત્વ પ્રગટ થાય છે. પુનઃ એ સર્વે સભ્યત્વ ગુમાં અનંતાનુબધિ કષાય પશુ વિધાતક હોવાથી ૪ અનંતાનુબંધિને કાપશમ ને ઉપશમ પણ હોય છેજ. અથવા સામા
ન દર્શનમાનીય પદ્ધી ૪ અનંતાનુ અને ૩ શાહનીય પણ ગણાય છે, જેથી એ સાતને નરHવા કર્મ પણ કી કહેવામાં આવે છેમાટે સમાજને અતહ વાત કરનાર ૯ કમ પણ ગણી શકય. સિદ્ધાન્ત ચાદિ ઘણે સ્થાને મતિ.
-
*