________________
लेश्यामा गुणस्थानो
તે રથ શહેરના નીવારના થયર–આ ગાથામાં લેસ્યાઓમાં જીવસમાસ કહેવાય છે— Iબી. किण्हा नीला काऊ, अविरयसंजयंतऽपरे। तेउपम्हा सण्णप्पमायसुक्का सजोगंता ७०॥ .
જા–કૃષ્ણલેયા નીલલેશ્યા અને કાપતલેશ્યા એ ત્રણ વેશ્યા ચેથા અવિરતિગુણસ્થાન સુધી છે, કેટલાક આચાર્યો સંયસગુણસ્થાન સુધી (૬% સુધી) કહે છે, તે અને પધલેસ્યા સંજ્ઞી છવને અને અપ્રમત્તગુણસ્થાન સુધી હોય છે. એને શુકુલ&ી વેશ્યા સગીગુણ૦૫ન હોય છે. ઉમા
- માથાર્થ –કબણુ નીલ ને કાપિત એ ત્રણ લેયા અતિસફિલણ વેશ્યા છે, તેથી ૧-૨-૩-૪' ગુણસ્થાન સુધી હોય છે, અને Rા દેશવિરતિ આદિ ગુણસ્થાને વિશુદ્ધીવાળાં હોવાથી એ ત્રણ સંકિલણ વેચાવાળાં નથી. આ એક અભિપ્રાય છે, અને બીજા કેટલાક
આચાર્યોને અભિપ્રાય છે કે-દેશવિરતિ ને સર્વવિરતિ પ્રાપ્ત કરતી વખતે ત્રણ શુભ વેશ્યાઓ હોય પરંતુ પ્રાપ્ત થયા બાદ છએ 8ા લેયા હોવાથી એ ત્રણ અશુભ લેસ્યાઓમાં પણ દેશવિરતિપણું સર્વવિરતિપણું હોવાથી ૧-૨-૩-૪-૫-૬ ગુણસ્થાન હોય. તથા Rા તેજે અને પા એ બે શુભ લેસ્થામાં ૧-૨-૩-૪-૫-૬-૭ (સાત) ગુણસ્થાન હોય છે, અને શુક્લલેસ્થામાં સગી સુધીનાં શા ૧૩ ગુણસ્થાન છે. 8ા વિપર્યથી વિચારીએ તે પ્રથમનાં ૪ ગુણસ્થાનમાં [ અથવા "મતાન્તરે ૬ ગુણ૦માં ] છએ લેહ્યા છે, ૫-૬-૭માં ગુણસ્થાને ( ૩ શુભલેશ્યા છે, અને ૮ થી ૧૩ ગુણ૦માં ૧ શુકલેશ્યા છે, અને ૧૪મું ગુણસ્થાન લેશ્યરહિત છે. ૭
HASAN