________________
અનેક જીવઆશ્રયી કાળ વિચારીએ તા અકુશ કુશીલ ને સ્નાતક એ ત્રણ મુનિએ સવકાળ હાય છે . (મહાવિદેહમાં સર્વદા હેાવાથી). પુલાક અને નિગ્રંથમુનિ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તમું સુધી હાય છે.
૨૦ અન્તરદાર્—ચાર નિત્ર થાનુ જધન્ય અન્તર અન્તસુ અને ઉત્કૃષ્ટ અન્તર દેશાન અધર પુદ્દગલ પરાવત પ્રમાણુ છે, અને સ્નાતકનુ અન્તર નથી. એ એક જીવની અપેક્ષાએ અન્તર કર્યું, અને અનેક જીવ અપેક્ષાએ વિચારીએ તે। પુલાનુ અન્તર જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટ અન્તર સંખ્યાતવ છે, નિગ્રંથનુ જઘન્ય અન્તર ૧ સમય અને ઉત્કૃષ્ટ અન્તર ૬ માસ અને શેષ ત્રણ નિત્ર ચાનુ અન્તર નથી, કારણ કે એ ત્રણ નિગ્રંથા સદાકાળ હાય છે.
રૂ? સમુટ્યાતદાર—પુલાકમુનિને વેદના કષાય મરણુ એ ૩ સમુદ્દાત હોય છે, પ્રતિસેવાકુશીલને અને બકુશને વૈક્રિય તથા તૈજસ સહિત ૫ સમુધાત છે. કષાયકુશીલને આહારક સહિત ૬ સમુદ્દાત છે, નિગ્રંથને સમુદ્દાત નથી, અને સ્નાતકને એક કેવલિસમુદ્લાત છે. એ પ્રમાણે સમુદ્ઘાત જાણવા
રૂર ચાહનાદા—સ્નાતક સિવાય પાંચ નિથાની અવગાહના લેાકના અસંખ્યાતમા ભાગ જેટલી છે, મરણુ કે એ પાંચ નિમચાથી લેાકનુ એટલું જ ક્ષેત્ર વ્યાસ હાય છે, તથા સ્નાતકની અવગાહના અસખ્યાતમા ભાગની અસંખ્યાત ભાગેાની અને સ લેાકાકાઇ પ્રમાણુ છે. સ્નાતક જ્યારે દેહય હાય, ત્યારે સમાતમાં ભાગની સમૃઘાતમાં કેંદિ સમયે સખાત ભાષા જેટલી દેહાવગાહનાની અપેાએ અસખ્યાત ભાગાની ] હોય છે. તથા અન્તર પૂતિ વખતે ( ચાયે સમયે ) સપૂર્ણ લાક પ્રમાણુ હાય છે...
૩૩ સ્પર્શનાદા—સ્પર્શના અવગાહનાવતુ સરખી જાણવી.