________________
1964X696334
વ
આ રાષિા-પાંચ મિથાને જાણ્યથી આક' હૈય, ઉત્કૃષ્ટથી પુલોને એજ ભવમાં ૩° આકાર હાય' કુશને અાક્રમ II૪૮. બને કુશીલને એક ભવમાં શપૃથકવન આ છે નિ થયુનિને ૨ આકય હોય (એક ભવમાં બે વાર શ્રેણિ કરે છે |દો
आदि पांच
. | માટે), સ્નાતકને એકજ આકર્ષ હોય, એ એજ ભવમાં આ સ્થા અહિં સર્વે એટલે વિવણિત ભાવ પુન:પુની પ્રાપ્ત કરે -|ી
લિઝમ
એવા શ્રમોમાં જેમકે, બકુશનિને એકજ ભવમાં બકુશપણું શતપૃથકત્વ (સેંકડે) વખત પામે, અર્થાત્ વારંવાર તે ભાવ જાય ને પુનઃ | પ્રાપ્ત થાય. હવે, અનેક ભવ આશ્રયી વિચારીએ તે પાંચ મિથેના જધન્યથી બે આકર્ષક હોય, અને ઉષા વિચારd | પુલાકના ૭ આકર્ષ હોય, તેમાં પહેલા ભવમાં- a આકર્ષ, બીજા ભવમાં ૧ આકઈ ને ત્રીજા ભવમાં 8 અ તથા બકુ અને .|| કુશીલના અનેક ભવ આશ્રયી સહઅપૃથફત્વ આકર્ષ હોય છે, કારણ કે એ નિને એક ભવમાં શતપૃથકત્વ આકષ હોય છે, ઝા અને ભવ આઠ કરે છે માટે સહઅપૃથકત આપ હોય છે. નિરથના અનેક ભવ આશ્રયી પાંચ આકર્ષ હોય છે, કારણ કે Ill!
નિર્ચ થના ભવ ૩ હોય ત્યાં પહેલા બીજા ભવમાં બે બે વાર ઉપશમશ્રેણિ કરી ત્રીજે ભવે ક્ષપકશ્રેણિ કરી મોક્ષે જાય છે એ | રીતે ૫ વાર શ્રેણિ કરવાથી ૫ આકર્ષ છે. સ્નાતને તે આકર્ષ છે જ નહિંકારણ કે, ભવને જ અભાવ છે.
* ર૬ -પુલાકપણાને જઘન્યથી વા ઉત્કૃષ્ટથી અનમું કાળ છે, બકુશ, કુશીલપણાનેકાળ જઘન્યથી. ૧ સમય. અને ગુનો ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ ક્રિોડવર્ષ છે. એમાં ૧ સમયકાળ ચારિત્ર પામીને તરત મરણ પામવા આશ્રયી છે. તથા નિગ્રંથને, જઘન્ય કાળ ૧“સમય ને ઉત્કૃષ્ટ કાળ અનમું છે, કારણ કે ૧૧ મા ગુણુવને, કાળ એટલે છે. (૧૨ મા ગુણસ્થાને નિગ્રંથપણાને જઘન્ય ૧.
સમય નથી). સ્નાતકપણાને કાળ જઘન્યથી અન્તમુદ્ર અને ઉત્કૃષ્ટ દેશેનપૂવક્રોડ કેવલી આશ્રયી છે, એમાં અંતગડકેવલી આશ્રયી || જયઠ" અનમું "કાળ એ એક* જીતશ્રી કાજકહ્યો
X-RXHORTHE
III