________________
॥ पुलाक आदि निग्रथोमां ३६ द्वार ॥
૨ પ્રજ્ઞાવનારા દ્વારમાં પાંચ નિગ્રંથના ભેદ પ્રતિભેદ તથા સ્વરૂપ તે પૂર્વે કહ્યું છે.
૨ યેવદાર—પુલાક પુરૂષવેદી નપુંસકવેદી હાય, ખકુશ અને કુશીલ ત્રણ વેદી, એમાં કષાયકુશીલ ઉપશાન્તવેઢી અને ક્ષીણુવેદી પણ હાય છે, નિગ્રંથા ઉપશાન્તવેદી ને ક્ષણવેદી હાય, તથા સ્નાતકે તે। ક્ષીણવેદીજ હાય છે.
રૂ (FIR—પુલાક બકુશ અને કુશીલ એ ત્રણ નિગ્ર"થા ૧૦મા ગુણસ્થાન સુધીના હાથાથી સાગી છે, નિગ્રંથ વીતરાગ હાય છે તે પણ ઉપશમરાગી ને ક્ષીણુરાગી હેાય છે, સ્નાતક તેા ક્ષીણરાગીજ હોય.
૪ વાર્—પુલાકનિગ્રંથ સ્થવિકલ્પી હાય, અકુશ અને પ્રતિસેવાકુશીલ જિનકલ્પી અને સ્થાનિકળી હોય છે, વાય શીલને જિનકલ્પ સ્થવિરકલ્પ અને અકલ્પ એ ત્રણે હાય છે, નિ”થ અને સ્નાતક અલ્પી હાય છે. (અહિં શ્રેણિગતમુનિ અપી કહેવાય. અને ગચ્છવાસમાં વસવુ. અથવા અચેલક આદિ સાધુ સામાચારી કરવી તે સ્થવિરકદ્વપ, અને ગચ્છ બહાર નિકળી નિ તીથ"કર જેવા આચાર રાખવા તે જિન)
- ચારિત્રધાર—પુલાક અકુશ અને પ્રતિસેવાકુશીલને સામાયિક ચારિત્ર તથા છેદેપસ્થાપન ચારિત્ર, કાકુશીલને એ એ ચારિત્ર. ઉપરાન્ત સૂક્ષ્મસ પશય અને પરિહારવિશુદ્ધિ ચારિત્ર હાવાથી ૪ ચારિત્ર હાય, અને નિગ ́થ તથા સ્નાતકને ચથાખ્યાત ચારિત્ર હાય.
ક્પ્રતિòયનાદાર—પુલાક અને પ્રતિસેવના કુશીલ મૂળગુણ અને ઉત્તરગુણના વિાધક હાય છે, અકુશમુનિ ઉત્તરગુણના વિશષક અને કષાયકુશીલ, નિગ્રંથ તથા સ્નાતક તે વિરાધના રહિત હૈાય છે. (પ્રતિસેવા એટલે વિરાધના).
平