________________
ભક્કર
गुणठाणाम सानो
- ગાથામાં જે કે એ જ્ઞાનનાં પ્રતિપક્ષી ૩ અજ્ઞાન કદાાં નથી તે ૫ણ ઉ૫લક્ષણથી ત્રણ અજ્ઞાન પણ જાણવાં. તેમાં મિથ્યાદિનાં મતિકૃત તે મતિજ્ઞાન અતઅજ્ઞાન કહેવાય, અને મિયાદષ્ટિનું અવધિત વિસંગજ્ઞાન કહેવાય છે. તિષશાનાનિ રાશનાનિ જા
અવતર–એ પ્રમાણે ૫ જ્ઞાનનું સંક્ષિપ્ત સ્વરૂપ કહીને હવે એ પાંચ જ્ઞાનમાર્ગણામાં તથા ૩ અજ્ઞાનમાર્ગણામાં ગુણકથાનરૂપ ૧૪ જીવસમાસ કહેવાય છે४ मइसुयमिच्छा साणा विभंग समणे य मीसए मीसं। सम्मछउमाभिणिसुओहि विरयमण केवल सनामे॥
જાથાર્થ–મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન મિથ્યાષ્ટિને અને સાસ્વાદનીને સંજ્ઞી 'અસીને હેય છે, વિસંગજ્ઞાન પણ મિગાદષિ - તથા સાસ્વાદન ગુણસ્થાને છે પરંતુ સંજ્ઞીને હોય છે. તથા મિશ્ર ગુણસ્થાને એ ત્રણે અરસાન મિશ્ર (જ્ઞાનાજ્ઞાન સ્વરૂપ) હોય છે.
તથા આભિનિધિજ્ઞાન (મતિજ્ઞાન) કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમ્યકત્વથી પ્રારંભીને છધસ્થ પર્યન્ત (૪ થી ૧૨ માં ગુણ પર્યન્ત) હોય છે. મન:પર્યવજ્ઞાન વિરતિવંતને (૬ઠ્ઠા ગુણ૦થી) છદ્મસ્થપણુ પર્યત હોય છે, અને કેવળજ્ઞાન પિતાના નામ વાળા ગુણસ્થાનમાં (સાગકેવલીરૂપ ૧૩માં ગુણસ્થાનમાં હોય છે. ૬પા
માવાઈ–મતિઅજ્ઞાન ૧-૨-૩ ગુણસ્થાને, શ્રતઅજ્ઞાન ૧-૨-૩ ગુણસ્થાને, વિર્ભાગજ્ઞાન ૧-૨-૩ ગુણસ્થાને, મતિજ્ઞાન ૪ થી ૧૨ ગુણસ્થાને, શ્રુતજ્ઞાન ૪ થી ૧૨ ગુણસ્થાને, અવધિજ્ઞાન ૪ થી ૧૨ ગુણસ્થાને, મન ૫ર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણસ્થાને અને દેવળજ્ઞાન. ૧૩-૧૪માં ગુણસ્થાને છે. || ત જ્ઞાનમાળા નૌવણમાસા: . - ૧ ગાથામાં સંડી અસર કહ્યા છે તે ૧૪ છવભેદરૂપ છવસમાસના ઉપલક્ષણ તરીકે છે.
રિકવર
ઇશા