________________
પણ ક્ષેત્ર કાળ દ્રવ્ય અને પર્યાય એમ ચાર પ્રકારની ક્રમ વૃદ્ધિ હીયમાન અવધિને અનુસરતી (નકાળમાં ૪ પ્રકારની દ્રવ્યમાં ૨ પ્રકારની અને પર્યાયમાં ૬ પ્રકારની) થાય છે. | વિજ્ઞાનમ્ II
અલ્પ વિષય જાણવા રૂપ ત્રાજુ એટલે મુગ્ધ મતિ–પરિછિત્તીવાળું જ્ઞાન તે અનુમતી મન:પર્યવણન. આ જ્ઞાનમાં સંગ્નિ પંચેન્દ્રિયના મને ગત ભાવના અતિ અ૫ પર્યાને જાણે છે. જેમ ઘટનું સ્વરૂપ ચિંતવનારના ચિંતવનમાં ઘટ માત્ર ચિંતવે છે ઈત્યાદિ અલ્પ | ચિતવન જાણે, અને એથી વિગુણ વિશેષ ઘણુ મન:પર્યાને જાણે તે વિપુટમતિ મન:પર્યવાન કહેવાય. આ જ્ઞાનવતજીવ ઘટ, ઘટના વણું ગધે રસ સ્પર્શ, ઘટ કયા નગરમાં બન્યું તે, માટીને કે સુવર્ણ ઈત્યાદિ અનેક વિશેષભેદે જાણી શકે છે. પુનઃ મન:પર્યવ જ્ઞાનવાળે જીવ ભૂતકાળના તથા ભાવીકાળના પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધીના મગત ભાવ જાણે છે. તથા જુમતિ | જ્ઞાની ક્ષેત્રથી મનુષ્યક્ષેત્ર રાા અંગુલ ઓછું જાણે છે, અને ઉર્વ તિષ પ્રતરના અન્ત સુધી (૯૦૦ વૈજન ઉઠાવી જાણે છે,
અને વિપુલમતિજ્ઞાની સંપૂર્ણ મનુષ્યક્ષેત્રને જાણે છે તેમજ અધિક નિર્મળ જાણે છે. તથા મને જ્ઞાની ચિંતીત પદાર્થને સાક્ષાત જાણે નહિં પરંતુ અનુમાનથી જાણે છે. સાક્ષાત તે કેવળ મને વગણના પુદ્ગલેનેજ જાણે દેખે છે. વિપુલમતિને તદ્દભવે મુક્તિ હોય છે / રતિ મન:પર્યવ જ્ઞાનમ્ |
જ્ઞાનાવરણ કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન એક જ પ્રકારનું છે. એ જ્ઞાનથી ત્રણે કાળના સવ ભાવ પ્રતિસમય ઉપગમાં જ વસે છે / રસિ પેલેસ્ટાન .
૧ જેમ લખેલા અક્ષરથી તેના વાચ્ય પદાર્થો જાણવામાં આવે તે અનુમાનથી પદાર્થ ન ગણાય ૫ણું સાક્ષાત નહિં, સાક્ષાત તે ઘટ અક્ષરથી આ ધટને પણ દેખે ત્યારે જ કહેવાય. એ રીતે સીજીવન ચિતવન સ્વરૂપે પરિણત થયેલા મને વર્ગથાના આકારો જોઈને તે ચિતિત પદાર્થ જાણે છે
પરનું ચિતવેલ ષટાદિ સાક્ષાત દેખાતા નથી.