________________
अभिणिसुओहिणमणकेवलंच नाणंतुहोइ पंचविहं। उग्गह ईह अवाया धरणाभिणिबोहियं चउहा ॥१॥ જી હાઈ–આભિનિષિકજ્ઞાન (મતિજ્ઞાન, તાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારનું જ્ઞાન છે, તેમાં અવમહ ઈહા અપાયને ધારણા એ ૪ પ્રકારનું અભિનિધજ્ઞાન (મતિજ્ઞાન) છે. જે
કાવાર્થ-જેનાવડે વસ્તુ શાસ્તે જણાય, પરિછેડાય તે જ્ઞાન, અથવા વસ્તુમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ એ બે ધર્મ | રહ્યા છે તેમાંથી વિશેષ ધર્મને છે તે જ્ઞાન અને સામાન્યધમને બેલ તે દર્શન કહેવાશે.) તે જ્ઞાન મતિજ્ઞાન આદિ ભેદે પાંચ પ્રકારનું છે. ત્યાં શામિ-સન્મુખ એટલે ૧ દેશમાં રહેલ વિષધનું નિઃનિયત એટલે પાંચ ઇન્દ્રિયેરિા તે છે ઇળિયના વિષયને જે ય તે મિનિજોષ, અને તે અભિનિબંધ ૨૫ જ્ઞાન તે બાભિનિધિક જ્ઞાન એ મતિજ્ઞાનને જ પર્યાય શબ્દ છે. માં
તાપી એ અધિનિયજ્ઞાન અથવા મતિજ્ઞાન તે ઈન્દ્રિય ને મનથી થાય છે, તથા જ્ઞેય વસ્તુ ઇન્દ્રિયાદિના વિષય ક્ષેત્રોમાં hી રહી હોય તે થાય છે, વિષયદેશથી બહાર રહેલી વસ્તુનું મતિજ્ઞાનથી જ્ઞાન ન થાય. તથા શ્રવણ તે શત કહેવાય અર્થાત્ અમિલાપ્ય
(વચનગોચર) ભાવેને ગ્રહણ કરવામાં (જાણવામાં) હેતુભૂત બેધવિશેષ તે શ્રતજ્ઞાન, એથતિ શ્રુતજ્ઞાનથી વચનગોચર ભાવેનું જ્ઞાન ભી થાય છે. પરંતુ વચનપથમાં જ અવતરી શકે એવા વચનાતીત ભાવોનું ફાન થતું નથી. અથવા જે જે સંભળાય તે શ્રત એ
ન્યૂતિ પ્રમાણે ચંદ્ધ એજ શ્રુતજ્ઞાન છે. શબ્દ કે શબદવાના પુરાલ વરૂપ લેવી જડ છે અથવા લિમિત શખ પણ ઝા:જડ છે તેપણ બે સંશારૂપ શબ્દોથી વસ્તુને મધ થાય છે માટે શારૂપ કારમાં બેય અને ઉપચાર છાવણી લગાતા
અને બેલાતા શબ્દ પણ શ્રુતજ્ઞાન છે.