________________
વીવ
| वेद अने
कषायमा गुणस्थानो
H૨૮
પુરૂષ પણ હોય છે. તે નિ વેદ | થ વણાયક્રારમ્ II ક્રોધ માન' ને માયા એ ૩ લાયમાં અનિત્તિ સુધીનાં (૧ શ્રી લ) || છે, અને લેભ કષાય સરાગ સુધી છે (અથત ૧૦મા ગુણ પર્યત છે). ૬૦
માવાર્થ-ત્રણે વેદ નવમા અનિવૃત્તિ ગુણસ્થાન સુધી છે. પરંતુ વિશેષ વિચાર કરીએ તે મિયાદષ્ટિ ગુણસ્થાને સૂકમ એકેન્દ્રિયાદિ અસંસી છવભેદે પણ નપુંસક વેદે છે, અને સાસ્વાદનાદિ ગુણસ્થાનેમાં તે સંજ્ઞી સ્ત્રી પુરૂષે પણ (ત્રણે વે) છે. જેથી અસંગત નપુંસર્વેદમાં પહેલું ગુણસ્થાન એક જ, અને સંજ્ઞીગત ત્રણ વેદમાં તે એકથી નવે ગુણસ્થાન છે. I. इति वेदमार्गणासु गुणस्थान जीवसमासः ॥ - હવે કષાયમાર્ગણામાં ગુણસ્થાન રૂપ જીવસમાસ આ પ્રમાણે-ક્રોધ માન માયા એ ત્રણ કષાયને ઉદય નવમા અનિવૃત્તિ ગુણ સુધી છે, અને લેભને ઉદય ૧૦મા સૂફમસ પરાય ગુણ૦ સુધી છે, માટે ક્રોધાદિ ત્રણ કક્ષામાં ૯ અને લોભમાં ૧૦ ગુણસ્થાને છે. તથા મેહનીય કમીને ઉદય ૧૦ મા સુધી રહેવાથી ૧૦મા સુધીજ જીવની સરાગ દશા ગણાય, અને ૧૧માથી વીતરાગદશા છે માટે લાભને સરાગ સુધી ગાથામાં કહ્યો છે, અને તે સરાગ શબ્દથી ૧૦ ગુણસ્થાન જ ગણવાં. એ રીતે ૪ કપાયમાગણામાં ૧૪ ગુણસ્થાન કહ્યાં. ૬ના તિ વાપુ ૨૪ ગુણ૦ નવલના: I
I ! જય જ્ઞાનરે લીવરમાણ | માતાળ –પૂર્વે કષાયમાગણામાં, જીવસમાસ કહીને હવે પાંચ જ્ઞાનમાર્ગણામાં જીવસમાસ કહેવાને અર્થે પ્રથમ પાંચ જ્ઞાનનું જ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે
૧ અસંgીમાં જે કે સાસ્વાદન ગુર્થસ્થાન છે, પરંતુ તેની અહિં વિવક્ષા કરી નથી. કારણ અલ્પતાદિ.
રા