________________
R
योगमा गुणस्थानो
I/રૂષા
*
તથા “સમ્યક્સિચ્ચાદષ્ટિ એટલે મિશ્ર સમ્યગ્દષ્ટિ છવ કાળ કરતું નથી.” એમ ગાથાના પર્યને કહ્યું તેનું તાત્પર્ય એ છે કેઅપર્યાપ્ત અવસ્થામાં મિશ્ર ગુણસ્થાનક હેય નહિં, અને તેથી અપર્યાપ્તાવસ્થામાં વતતે મિશ્ર કાયયોગ પણ મિશ્ર ગુણસ્થાને હોય નહિ, જેથી ત્રણે મિશ્રણમાં ત્રીજું ગુણસ્થાન ન હોય. તથા અહિં અર્થમાં જેમ ૧૫ યુગમાં સ્પષ્ટ ગુણસ્થાને સંગ્રહીત કયાં છે તેમ ગુણસ્થાનમાં યોગને સંગ્રહ શ્રીજીવસમાસ વૃત્તિમાં સ્પષ્ટ કર્યો છે તે આ પ્રમાણે
૧-૨-૪ ગુણ – મન, ૪ વચન, ૨ ઔદ્યા૦, ૨ ૧૦, માત્ર એ ૧૩. ૩ નું ગુણ—૪ મન, ૪ વચન, દાગ, વૈગ એ ૧૦ ચોગ. ૫ મું દેશવિરતિ–૪ મન, ૪ વચન, ઓદા, વૈ૦, વૈમિશ્ર એ ૧૧ ચોગ. ટહુ ગુણસ્થાન-પૂર્વોક્ત ૧૧ યોગ ઉપરાન્ત આહારકના બે વેગ મળી ૧૩ ગ. ૭-૮-૯-૧૦-૧૧-૧૨ ગુણ-૪ મન, ૪ વચન, દા. એ ૯ વેગમાં. ૧૩ મું ગુણ – સત્યમન, સત્ય વચન, અસત્યામૃષા મન, અસત્યામૃષા વચન, દાહ-દા મિશ્રકામણુ એ ૭ યોગમાં. ' ૧૪ મું ગુણ –એમાં એકપણ યોગ નથી. ૫૮ તિ ગૌવમાન યોગમાળre II
૪ લીવરમાણ ઘેલમાળાય . અવતરણ–૧૪ છાસમાસ યોગમાર્ગણામાં કહીને હવે એ ૧૪ છાસમાસ ત્રણ વેદમાર્ગણામાં કહેવાય છે– | नेरइया य नपुंसा तिरिक्खमणुया तिवेयया हुंति। देवा य इत्थिपुरिसा गेविजाई पुरिसवेया॥५९॥
*
l/રૂષા
*