________________
ગાથાર્થ:—ખુ શુભ અને ભ્રમર માહિ થવા વિકલેન્દ્રિય જાણવા, તથા જલચર સ્થલચર ખેચર દેવ નામ ને મનુષ્ય એ સવ પંચેન્દ્રિય જીવા જાણવા. ૫૩લા
આયર્લૅ—શંખ આદિ (શ'ખ-ક્રેટા જળા અલસીયાં પૂરા કૃમી મેહર ઈત્યાદિ દ્વીન્દ્રિય જીવે છે [તેઓને સ્પર્શેન્દ્રિય અને સેન્દ્રિય એ. એ. ઈન્દ્રિએ ાય છે], ગુલ્મી આદિ [ગુલ્મી=કાનખજૂરા માંકણુ ા કીડી મકોડા ખેંચળ ધનેડા કથવા ઇત્યા]િ શ્રીન્દ્રિય [ સ્પર્શન–રસના ઘ્રાણુનાસિષ્ઠ એ ૩ ઈન્દ્રિયાવાળા] છવા ભ્રમરા આદિ એટલે ભ્રમર વીંછી ખગાઈ તીડ માખી મચ્છર ડાંસ પતંગીયાં વિગેરે જીવા ચક્ષુ ઇન્દ્રિય સહિત ચાર ઇન્દ્રિયવાળા હાવાથી ચતુરિન્દ્રિય જીવે છે, અને ત્રેન્દ્રિય સહિત પાંચ ઈન્દ્રિયવાળા તે પચેન્દ્રિય જીવે જલચર માઈિ છે. એમાં જળચર સ્થલચર ને ખેંચર એ ત્રણ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય છે. શેષ દેવ નારક ને મનુષ્ય એ ત્રણે પણ પચેન્દ્રિયાવાથી પચેન્દ્રિય જીવા ચાર પ્રારના છે. [ નામક તિર્યંચ મનુષ્ય ને દેવ એ ચાર પ્રકારના પચેન્દ્રિય છે. તેમાં તારક આદિ ત્રણ તે કેવળ પાંચ ઇન્દ્રિયેાવાળાજ છે, અને તિય ચા તા એકેન્દ્રિયથી પંચન્દ્રિય સુધી પાંચ પ્રકારના છે, જેથી અહિં પંચેન્દ્રિયના ભેદમાં જળચરાદિ ત્રણ પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચાજ અજીણુ કરવા]. ત્યાં જળમાં જન્મ અને ગતિધળા તે મત્સ્યા નવર, સ્થલ-ભૂમિ ઉપર જન્મ અને ગતિવાળા તે હસ્તિ આદિ સ્વર, આકાશમાં [ વૃક્ષાના માળા વિગેરેમાં] જન્મ અને ગતિવાળા [આકાશમાં ઉડનારા] તે પક્ષીઓ લેવા કહેવાય. પ્રેમ દેવ આદિ પ્રસિદ્ધ છે. કૃતિ દ્યમાર્યા ॥૩૯ની
અપતાએ છ પ્રકારના અવનિકાયની સની મળીને ૮૪ લાખ ચાહ્નિ છે, કઈ અગ્નિક કાડાકોડી કુલ સખ્યા છે, ૬ધયશુ છે, ૬ સસ્થાન છે. ઈત્યાદિ અનેક લાવે છે. તેમાંના કુલકડી અતિ કેટલાક ભાવા શિષ્ના ઉપકારાર્થે પ્રસંગથી કહે છે