________________
वेउवियतेए कम्मए य सुरनारया तिसरीरा । सेसेंगिंदियवियला ओरालियतेयकम्मइगा ॥५४॥ કી જા –વૈક્રિયશરીર, તેજસશરીર, અને કામણુશરીર એ ત્રણ શરીરવાળા દેવ અને નારકજીવે છે, શેષ એકેન્દ્રિય અને વિલેન્દ્રિય ઔદારિક તૈજસ અને કામણ એ ત્રણ શરીરવાળા છે. (અહિ અસશિપચેટને પણ વિકલેન્દ્રિયમાં ગણવાનું પ્રથમથી જ છે) ૪૪
માવાયે–પૂર્વ ગાથાના અર્થમાં કહેવાઈ ગયા છે. પાન
અવતા—હવે ચીનમાં ૧૫ રોગ કહેવાય છે– • सच्चे मोसे मीसेऽसच्चे मोसे मणे य वाया य। ओरालिय वेउव्विय-आहारयमिस्सकम्मइए ॥५५॥
શાળા સત્ય મૃષા મિશ્ર અને અસત્યઅમૃષા એ ચાર પ્રકારને મનગ અને ચાર પ્રકારને વચનગ છે. તથા ઔદ્યારિક ઝી કાયયોગ ક્રિયાયોગ અને આહારકકાગ એ ત્રણ કાયયોગ અને એ જ ત્રણ કાયાના મિશ્રગ પણ ત્રણ તથા કામણગ | | એ સાત કાયયોગ સહિત સર્વ મળીને ૧૫ પ્રકારના ચાગ મુક્યા છે ૫૫
. .
. - માથા–જન એટલે વ્યાપાર એટલે જીવની શક્તિ ઉત્સાહ પરાક્રમ ક્રિયા અથવા પરિસ્પદ તે યુગ કહેવાય. એ પ્રથમ | (ક) વિભક્તિરૂપ અર્થ છે, અથવા દેવું વળગવું ઈત્યાદિ ક્રિયાઓમાં જેને વ્યાકૃત કરાય (ઉપયોગમાં લેવાય) તે ગ. એ દ્વિતીયા વિભક્તિરૂપે (કર્મ સાધન) અર્થ કહ્યો. અથવા જીવ જેના વડે વ્યાકૃત થાય (ક્રિયામાં જોડાય) તે ગ. એ તૃતીયાવિભક્તિ રૂપે કિરણ સાધન] અર્થે કબ્રે. તે મનગ વચનગ અને કાયાગ એમ મૂળભેદે ત્રણ પ્રકારને છે તેને સંક્ષિસાથે આ પ્રમાણે