________________
પ્રકારના (સૈા૰વડે મિશ્ર)છે, એ રીતે ચાગની ખાખતમાં એ અભિપ્રાય કેવળ અપેક્ષાભેદથીજ છે, વસ્તુતત્ત્વમાં કંઈપણ વિરોધ નથી. તથા ઔદારિક ચેાગવડૅ મિશ્ર એવા આહારયોગ તે આહારકમિશ્રયાગ આહારક શોરને રચતી વખતે હાય છે, [ મિક્ષચેગમાં સિદ્ધાન્ત અને કગ્રંથ અને તુલ્ય અભિપ્રાયવાળા છે, કારણ કે આ ચેાગમાં ઔદારિક સિવાય બીજા ચેાગની મિશ્રતાજ નથી.] તિ ૨૧ ચોળવવું ૫૫૫
॥ શોમાં જીલ્લાનો
અવતા—અહિં ૧૪ ગુણસ્થાન રૂપ ૧૪ જીવભેદ ૧૪ ગત્યાદિ માણુાઓમાં વિચારવા એ ચાલુ અધિકાર છે, તેમાં ગતિ ઈન્દ્રિય ને ઢાય એ ત્રણ માગણુાઓમાં ગુણસ્થાના પ્રથમ કહેવાઈ ગયાં અને હવે ચાગ મા ણામાં ગુણસ્થાના આ ગાથામાં
કહેવાય છે.—
सच्चे असचमोसे सण्णी उ सजोगिकेवली जाव। सण्णी जा छउमत्थो सेसं संखाइ अंतवउ ॥ ५६ ॥
ગાથાર્થઃ—સત્યયોગ અને અસત્યાક્રૃષાયેાગ એ બે પ્રકારના મનયાગ ને એ પ્રકારના વચનયોગ સત્તીથી (સજ્ઞિ મિથ્યાદષ્ટિથી) પ્રારશ્રીને યાવતુ સચોગી કેવલી ગુણસ્થાન સુધી હેાય છે. અને શેષ ૪ ચેાગ [અસત્ય અને મિશ્ર મનચેઢગ વચનયોગ ] સંજ્ઞી મિથ્યાદિથી છદ્મસ્થ ગુણસ્થાન સુખી હોય છે. તથા શ"ખ આદિ દ્વીન્દ્રિયાદિ અસ'શીઓને અન્ય વચનચેાગ (અસત્યામૃષા વચનચેગ) હોય છે. પદા
આચાર્યઃ—પૂક્તિ પર યાગમાં પ્રથમ મનના ૪ અને વચનના ૪ મળી ૮ યોગ છે. અને યાના છ ચોગ છે. ત્યાં આ ગાથામાં પ્રથમ મન વચનયાગમાં ગુણસ્થાન કહે છે, તે આ પ્રમાણે-સત્ય મનચાગ અસત્યામૃષા મનેચેગ અને એજ એ વચનચેાગ