________________
*
તે જ સાચા હોય છે
*
?? ગિર વાયથા-ક્રિય શરીર વડે જીવને જે વ્યાપાર તે વૈ૦ કાયણ દેવ નારકને પર્યાપ્ત અવસ્થામાં હોય છે. તથા લબ્ધિવંત ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય તથા લબ્ધિ પર્યાપ્ત વાયુકાય જ્યારે ઉત્તરક્રિય શરીર બનાવે ત્યારે તે ઉત્તરૂ વૈક્રિયની પર્યાપ્ત અવસ્થામાં હોય, જેથી દેવ નારકને વૈક્રિયગ ભવધારણીય શરીર આશ્રયી છે, અને મનુષ્યાદિકને વૈક્રિયાગ ઉત્તર ક્રિયશરીર આશ્રયી છે.
૨ ઊત્રિય મિત્ર યોગ-દેવ અને નારકને તેજસકામણ વડે મિશ્ર મૂળ વૈક્રિય શરીરને વ્યાપાર, અને ગર્ભજ મનુષ્યાદિકને દારિક વડે મિશ્ર ઉત્તરક્રિયાને વ્યાપાર તે વૈમિશ્ર કાયાગ. એ પ્રમાણે દેવ નારકેને ઉપજતી વખતે અપર્યાપ્ત અવસ્થામાં ક્રિય મિશ્રગ હોય છે, અને મનુષ્યાદિકને વૈક્રિય સહરતી વખતે મિશ્રગ હોય છે, વૈશરીરની રચનાના પ્રારંભમાં ઔદા મિશ્રયેાગ હોય છે—ઇતિ સિદ્ધાન્તઃ) - ૨૩ માહાક વાયોગ-આહારક શરીરવડે જે વેગ તે આહાગ ચૌદ પૂર્વધર મુનિને આહારક શરીર રચી રહ્યા બાદ આહારક શરીર સંબધિ પર્યાપ્ત અવસ્થામાં અને સંહરણ કરવા પહેલાં વચ્ચેના અન્તર્યું હોય છે.
૨૪ સાદરવા નિશ્ર વાયો–આહારક શરીરની રચના વખતે પ્રારંભમાં અપર્યાપ્ત અવસ્થામાં ઓદા મિશ્ર અને ૫યને સહરણ કરતી વખતે આહા મિશ્રગ હોય છે. - ૨ તૈનાન કયા -જીવ પરભવમાં વક્રગતિએ જાય ત્યારે એકવાકામાં ૧ સમય દ્વિવકામાં ૨ સમય ત્રિવઢામાં ૩ સમય અને ચતુર્વા વક્રગતિમાં ૪ સમય તૈકાચુંગ હોય છે, એથી વધુ સમયેવાળી પંચ વક્રાદિ ગતિ છે નહિ. ઋજુગતિએ છવાજે
૧ ત્રણે મિશ્રગ સંબંધિ કર્મગ્રંથ અને સિદ્ધાન્તના અભિપ્રાય ભિન્ન છે તે ચાલુ ભાવાર્થમાં આગળ કહેવાશે, અહિ લખાતો ભાવાર્થ વૃત્તિને છે અનુસાર સિદ્ધાન્તના અભિપ્રાયવાળા જાણુ.
*
*
*
*