________________
નીવ
समास:
T/૨૭ળી
જનક ઝનક
संस्थानोर्नु स्वरुप तथा जीवोमां નું વિવરણ
નન તે હાડસંધિ રૂપ છે અને દેવ નારક એકેને હાડ હાય નહિ ). એ પ્રમાણે 'જીવલેમાં સંહનન કહ્યાં. || fત ૬ संहननानि जीवभेदेषु ॥
અવસાન: આ ગાથામાં ૬ સંસ્થાનનાં નામ અને જીવલેમાં તેની પ્રાપ્તિ કહે છે– | समचउरंसा नग्गोहं साइ खुजा य वामणा हुंडा। पंचिंदियतिरियनरा सुरा समा सेसया हुंडा ॥५१॥ - જાથા –સમચતુરન્સ સંસ્થાન, ચોધ સંસ્થાન, સાદિ સંસ્થાન, કુન્જ સંસ્થાન, વામન સંસ્થાન અને હુડક સંરથાન એ ૬ સંસ્થાન છે. એ છએ સંસ્થાનવાળા પંચેન્દ્રિય તિય અને મનુષ્ય છે, દેવ સમચતુરન્સ સંવાળા છે, બાકીના સવા છ હંડક સંસ્થાનવાળા છે [ગાથામાં “સમચરિંસા” આદિ પદે “પં. તિરિયારા” એ પદનાં વિશેષણ રૂપ હોવાથી બહુવચનમાં આવ્યાં | છે. એમ જાણવું. ] પ૧
માવાઈ—શરીરના અવયની અથવા શરીરની અમુક આકારવાળી રચના (શરીરને આકાર) તે હંસ્થાન કહેવાય. તેમાં સામુ: | | દ્રિક શાસ્ત્રાનુસારે શરીરનું પ્રમાણુ હોય તે ઉત્તમ સંસ્થાન માત્ર નામનું છે. એમાં કમ=સરખા પ્રમાણુવાળા ચતુ:ચાર = 'બાજીખુણા છે જેમાં તે સમચતુરસ્ત્ર, અર્થાત્ ચારે બાજુથી સરખું પ્રમાણુ હોય તે સમચતુરસ. ગોધ એટલે વડવૃક્ષ સરખું ! પરિમંડલા કારભાળું હોય, એટલે વડવૃક્ષ જેમ ઉપર સુંદર આકારવાળું અને નીચે અસુંદર હોય છે તેમ નાભિથી ઉપરનું શરીર
૧ પાસન વાળી બેઠેલા પુરૂષના જમણા ઢીંચણથી ડાબે ખભે, ડાબા ઢીંચણથી જમણે ખભે, બે ઢિંચણનું અંતર અને પદ્માસન મધ્યથી &ી કપાલ સુધી એ માપ સરખાં હોય તે સમચતુરઢ સંસ્થાન કહેવાય.
૨૭ની
ઝ