________________
*
વી
*
*
I૧૮ના
* * -
-
समास: જાથાથ–પૃથ્વીકાયનાં અપકાયનાં અગ્નિકાયનાં વાયુકાયનાં અને વનસ્પતિકાયનાં અનુક્રમે મસૂર આકારનાં સ્વિબુક (પરટે) આકારનાં, સેય આકારનાં, પતાકા આકારનાં અને અનેક આકારનાં હોય છે. પરા
માવા-મસૂર એ માળવા આદિ દેશમાં પ્રસિદ્ધ ધાન્ય વિશેષ છે તેના દાણા સરખે (ક્વચિત્ મસૂરની દાળ વા અર્ધચં: 18ીર રીદ્રાકાર કહેવાની પ્રસિદ્ધિ પણ છે. પૃથ્વીકાય જીવના શરીરને આકાર છે, અપુકાયના શરીરને આકાર પાણીના પરપોટા સરખે છે, 1 रनुं वर्णन તેઉકાયના એક શરીને આકાર સૂચી–સીવવાની સેય સરખે દીર્ઘ અને અણુદાર છે, વાયુકાયના એક શરીરને આકાર વિજા-પતાકા તથા વીવો. સરખે છે, અને વનસ્પતિના એક શરીરને આકાર અમુક પ્રકાર છે એમ નથી, કેઈ વનસ્પતિના શરીરને કંઈ આકારને કેઈને || मां तेनुं કંઈ આકાર છે, તેથી વનસ્પતિનું સંસ્થાન અનેક આકૃતિવાળું જાણવું. એ રીતે પાંચે એકેન્દ્રિયેના શરીરની પાંસ પ્રકારની 'આકૃ- कथन તિઓ સર્વ હંડક સંસ્થાન તરીકે જ ગણવી. એ પ્રમાણે જેમાં સંસ્થાને પણ કહ્યાં. રતિ ૬ સંસ્થાનાનિ નૌવમેનુ || [અહિં | સુધીમાં જીવસમાસવૃત્તિના લેક રૂપે ગણત્રી ૧૦૦૦ સંપૂર્ણ થાય છે. પરા - બાતિન–હવે આ ગોથામાં પૃથ્વી આદિ કાય ઉપરાન્ત ઔદારિકાદિ શરીરરૂપ ૫ કાયભેદ છે તે કહેવાય છે, તેમજ જીવ| ભેદમાં પણ એ ૫ કાયભેદ કહેવાય છે—
ओरालिय वेउव्विय आहारय तेयए य कम्मयए।पंच मणुएसु चउरो वाऊ पंचिंदियतिरिक्खे ॥५३॥
માથાર્થ–ઔદારિક શરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસશરીર. અને કામgશરીર એ ૫ શસર છે, તેમાં મનુષ્યને ૫૪ ર૮ શરીર, વાયુને ૪ શરીર અને પચેન્દ્રિય ગર્ભજ તિર્યંચને પણ ૪ શરીર છે. પ૩
૧ એકેન્દ્રિયેનું એક શરીર ઈન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી એ સંસ્થાને દષ્ટિગોચર થતાં નથી, પરંતુ અતિશય જ્ઞાનીઓએ એ આકાર સાક્ષાત દેખ્યા છે.
-
-
-
-
-