________________
વીવ' '' : પછી માળાના મેજ સિનેરાલિયા
समास: અષતા–એ પ્રમાણે જ સ્થાવરકાય માર્ગણાના મેદાનભેર કહીને હવે છઠ્ઠી ત્રસકાય માંગથના ભેદાનભેદ વિગેરે બીજી પણ સિ 18 વરૂપ પ્રસંગથી કહેવાશે. ત્યાં પ્રથમ આ ગાથામાં ત્રસકાય છે અથવા ચાર મૂળદ કહે છે – Gરા
त्रसकायना | दुविहा तसा य वुत्ता वियला सयलिंदिया मुणेयव्वा । बितिचउरिदिय विपला सेसा सयलिंदिया नेया॥ || भेदो - જાણા—ત્રણ બે પ્રકારના કહ્યા છે, તેમાં ૧ વિકલેન્દ્રિય, ૨ સંકલ્પ એ બે મૂળભેદ, તેમાં પણ શ્રીન્દ્રિય શ્રીન્દ્રિય | અને ચતુરિન્દ્રિય છ વિકલેન્દ્રિય જાણવા, અને શેષ પાંચ ઈન્દ્રિયવાળા છે તે સમલેન્દ્રિય જાણવા. ૩૮
. કી માયા–શીત આતપ આદિકથી ત્રાસ પામીને સ્થાનાન્નર જાય તે વસ. વિલ એટલે સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયેથી ન્યૂન |
ઇન્દ્રિયવાળા તે વિકલેન્દ્રિય છ હીન્દ્રિયાદિ ત્રણ પ્રકારના છે. [એકેન્દ્રિય પણ અસંપૂર્ણ ઈન્દ્રિયવાળા છે પરંતુ સર્વથા જઘન્ય એકની સંખ્યાને અહિં વિકલ શબ્દમાં વિવલી નથી તેથી અથવા વિકલેન્દ્રિય ભેદ અહિં ત્રસકાયને જ છે, અને એકેન્દ્રિય સ્થાવર છે માટે વિકલેન્દ્રિયમાં એકેન્દ્રિય ગણી શકાય નહિં.] ' તથા સકલ સર્વ-પાંચે ઈન્દ્રિયવાળા તે પંચેન્દ્રિય, એ રીતે ત્રસકાયના દ્વીન્દ્રિયાદિ ૪ ભેદ છે. ૩૮
અવતર—એ હીન્દ્રિયાદિ વિકલેન્દ્રિય તથા સલેન્દ્રિય (પંચેન્દ્રિય) જીવે કયા કયા છે ? તેના અતિ સંક્ષિપ્ત ભેદ આ ગાથામાં દર્શાવાય છે–
|રશા | संखा गोम्मी भमराइया उचिगलिंदिया मुणेयव्वा।पंचिंदिया य जलथलखहयरसुरनारयनरा य॥३९॥
VESSE SPG