Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન અમર રહે. શ્રીમંતાઈ, ગરીબાઈ અને ભિખારાઈ છેડે તેને જ દીક્ષા અપાય. જૈનકુળમાં જન્મેલાને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મળવા સુલભ છે. નવકાર સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે. શાસ્ત્ર કહે છે કે ચાલ શીખવા માટે સુસાધુ, સુશ્રાવકની ચાલ જેવી જોઈએ. સન્સારને રસિયો જીવ ધર્માત્માને મિત્ર જ ન હોય. નવકાર સમજવા જ દ્વાદશાંગી છે. અર્થકામ ધમને મળે પણ ખરે ધમી તે અર્થકામને ભૂંડા માને. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. રમવું હોય તે રમો નવપદમાં. રત્નાકરમાં પડેલું રતન મળવું દુર્લભ છે તેમ મનુષ્ય જન્મ મળ દુર્લભ છે. હું હોય નહિ બાર પ્રકારને તપ તે સાધુ કલેવર જે છે.
-: સૌજન્ય :- -
- તરૂણકુમાર પોપટલાલ શાહ ૩૫૭, એસ. વી. પી. રેડ, નગીનદાસ બીલ્ડીંગ, પાંચમે માળે, મુંબઈ-૪૦૦૦૦૪.
છે જેન શાસનને હાર્દિક શુભેચ્છા...
ફેન પી. પી. ૬૪૪૩૨ પિતાશ્રીનાં સ્મરણાર્થે માતુશ્રીનાં સ્મરણાર્થે કે લાશભાઈનાં સમરણ ૫ - ગણિત માટે વડોદરા શહેરને નં. ૧ વગર
ક ૯૫ ના કલા સી સી ૭ થી ૧૨ માટેના બધા જ વિષને એક માત્ર કલાસ
ડાયરેકટ એસ. એસ. સી. અને છે. ૧૨ (૧) લલીત બીલ્ડીંગ, ઉષાકિરણ પાસે રાવપુરા, વડેદરા. (૨) ૩૫, સુધનલક્ષમી (જૈન) સંસાયટી ગોલ્ડન-સીલવર એપાર્ટમેન્ટ સામે,
સુભાનપુરા, વડોદરા. (૩) ૯, સોનાલી સેસાયટી જ્યોતિ પાર્ક, કારેલી બાગ વડોદરા. ૩૯૦૦૧૮
મળો : કીરીટભાઈ જે. ધ્રુવ.