Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૩૨ :
જૈન શાસન (અઠવાડિક) પ્રકૃતિ શકિતના સંબંધથી જગતરૂપ જુદાં જમીનમાં રહેલાં વિભિન્ન રસેને જુદાં રૂપમાં ભાસિત થાય છે. સંકલ્પની બીજ પોતાના સામર્થ્યથી ખેંચે છે અને અપરિમિત શક્તિને અનુભવ કરીને આપણને રૂપ, રસ અને ગંધનો અનુભવ શાસ્ત્રોએ તેને શબ્દ બ્રહ્મ જેવી મહાગૌરવ કરાવે છે. મયી સંજ્ઞા આપી છે.
આ જ પ્રમાણે આપણે પણ સદ્દવિચાર - વિશ્વમાં વ્યાપ્ત વાતાવરણમાં અણુએ રાધનાની સમ્યહ પ્રણાલિ દ્વારા અદભુત અણુમાં અનંત જ્ઞાન, શક્તિ રહસ્યાદિ કાર્યો કરવાને સમર્થ થઈ શકીએ છીએ. છૂપાયેલાં પડયા છે, જે મનુષ્ય જેવા એટલા માટે સદાકાળ આધ્યાત્મિક સાધનથી જે સમયે જે પ્રયત્ન કરે છે,
છે, જીવન વ્યતીત કરીને સદ્દગુણે અને સદુતેને યોગ્ય કંઈને કંઈ પરિણામે તે અવશ્ય
વ્યવહારે દ્વારા માનવી પરમ કૃપાળુ પ્રાપ્ત કરે છે.
પરમાત્માના સાનિધ્યમાં બેસી શકે છે. અણુમાં વ્યાપ્ત સામર્થ્યને વ્યાયામ વીર – ઉચિત ઉપાયથી પિતાનામાં ખેંચીને શક્તિ ચાતુર્માસ પછી પૂજ્ય સાધુ વિષયક પ્રયોગથી વિશ્વને વિસ્મિત કરી સાધ્વીજીનો વિહાર થશે તેથી જેમણે
અંકે ચાલુ રાખવાના હોય તેમણે ચારે તરફ ફેલાયેલા સૂર્યકિરણોને સ્થાયી કે વિહારમાં અંક મળે તે યંત્રમાં કાચ દ્વારા કેન્દ્રિત કરીને પ્રચંડ રીતે સરનામાં જણાવવા વિનતિ છે. દાહક શકિતને પ્રત્યક્ષ પરિચય થાય છે.
–સંપાદક
C
&
નવો મળેલ સહકાર
( ૧૦) પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂ. મ. આચાર્ય પદ પ્રદાન નિમિત્તે શાહ પાનાચંદ કચરાભાઈ તરફથી ભેટ.
વડાલા,
૫) શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર પડી - પૂ. મુનિરાજ શ્રી પુરુષ વિ. મ. ના ઉપદેશથી
વીશનગર