Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
યતો ધર્મસ્તતો જય
તે ધર્મસ્તતે જય”
આ યાદગાર યુદ્ધ અઢાર અઢાર દિવસ જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે.” સુધી ચાલ્યું. અઢારે ય દિવસ દુર્યોધન આ વાર્થ શર સાંભળવા અને વાંચવા માતાના ચરણ કમળમાં આળોટ. અંતગમશે ખરું ને !! આ વાકય સાંભળતાં ના આશીર્વાદ માગ્યા પરંતુ અઢારે ય દિવસ કે વાંચતાં ભલભલા અધમીના હાજા ખખડી માતાએ તે બે ધડક બનીને એક જ આશિષ 'જય છે. શું અમારે કયારે પણ વિજય વચન આપ્યા. નહિ ? કદાચ અધમીએ કુટ-કપડ કરીને “યતે ધર્મસ્તતે જય-જ્યાં ધર્મ છે એક વખત વિજય મેળવી લેશે પણ સર. ત્યાં વિજય છે.” વાળે તે ધર્મને જ વિજય થવાને છે. ખરેખર ! જ્યાં સાચો ધર્મ છે ત્યાં એતિહાસિક મહાભારતના પાત્ર દુર્યો.
ચકકસ વિજય વળે જ છે.
ભલે નવમતિઓ, સુધારક-વાદિએ ધનની માતા ગંધારીના આ શબ્દો હતા.
અને અર્થનો અનર્થો કરનાર ગમે તેટલા જ્યારે રણભેદીએ ગાજી ઉઠી હતી. ઉંચા-નીચા થઈને અધર્મને ધર્મ તરીકે ક્ષત્રિયનું ખૂન ધમધમી રહ્યું હતું. શસ્ત્ર સ્થાપન કરવા મંથના ય તે પણ જ્યાં સજજ દુર્યોધન રણભૂમિએ જવા પગલા સુધી સુગુરુદેવ રૂપી માતાઓના આશિષ માંડતો હતો તેની પહેલાં તે પહોંચી ગયે. વચને આપણા સૌના મસ્તક ઉપર રહેલા
- “જનનીની જોડ નહી મળે રે લેલ છે ત્યાં સુધી કઈ દિવસ અધમને વિજ્ય તેવી માતા ગંધારી પાસે ! માતાના પગમાં થવાને જ નથી. વિજય તે ધર્મને જ પડી આશિષની ભીખ માગવા લાગ્યું. થવાને છે.
આશિષ આપતી જનની બેલી ઉઠી, જે વિજય મેળવવાની ભાવના હોય બેટા! “યતે ધર્મસ્ત તે જય-જયાં ધર્મ તે આળોટી જાવ સુદેવ, સુગુરુ અને સુધછે ત્યાં વિજય છે.”
મંના ચરણ કમળોમાં !!! માતાના આ આશિષ વચને સેંસરા ખરેખર ! અણને અવસરે ધમને. દુર્યોધનના હ યામાં કેતરાઈ ગયા. માતાજીને જય કહેનારી માતા ગંધારીને આપીએ છુપો સંકેત સાંભળી દૂર્યોધન કંપી ઉઠયો. એટલા ધન્યવાદ ઓછાં છે! પગની પાનીથી લઈને માથાની ચુંટી સુધી અને સાથે, સળગી ઉઠયે અને મને મન બેલી ઉઠયા. અખંડ ધર્મધ્વજને લહેરાવનારી આવી હે માતાજી ! “તમારી વાણું તદ્દન સાચી સત્યનિષ્ટ સુગુરુ માતાઓને પણ ધન્ય છે ! છે. ધર્મ તે પાંડવોના જ પક્ષે છે.”
–વિરાગ