Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
:
-હક-16 - - ધિ સર્જકનું જીવનદર્શન
:
--શ્રી ગુણદ
જ
રા
ત ઝળહળતી હોય તેઓને રાગીઓની પ્રારંભથી જ સોળે કળાએ જવાળા દઝાડી શકે ખરી ? નૂતન સુનિખીલેલી મહાન શક્તિ !
શ્રીએ સઘળા ય સંસારી સંબંધીઓને
સમજાવી શાંત પાડી પાછા મોકલ્યા. ઉપમિતિકાર ફરમાવે છે કે–વિવેકરૂપી
નૂતન મુનીશ્રી ગુર્વાદિ વડીલો સાથે પહાડ ઉપર ચઢી એક આત્મા ચારિત્ર વિચરતા વિચરતા પાદરા ગામમાં પધાર્યા. રાજના શરણે આવે છે ત્યારે મહારાજાને તે વખતે રતનબા તેઓશ્રીને વહોરાવવા
ત્યાં માટે કોલાહલ મચી જાય છે. મોહે પિતાના ઘરે લઈ ગચા. વહરાવ્યા બાદ ભિન્ન ભિન રૂપે તે આત્માને પાછા પિતાને ઘરના બારણા બંધ કર્યા અને કહ્યું કેત્યાં લાવવા ઘણું ઘણું પ્રલોભને બતાવે ભલે માધવે
ભલે સાધુવેષમાં પણ હું છું ત્યાં સુધી છે. તે જ રીતે ત્રિભુવને, સંસારના સઘળા
આ ઘરમાં રહે.” તે વખતે જરા પણ ય બંધનેને, સાપની કાંચળીની જેમ ફગાવી
થડકાટ અનુભવ્યા વિના નૂતન મુનિશ્રીએ દઈ, અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓએ
બેધડક કહ્યું કે-“સાધુથી આ રીતે એક જ પિતાના જીવનમાં આચરેલી અને મોક્ષના
ઘરમાં-સ્થાનમાં રહેવાય ખરું?” આ રાજમાર્ગ તરીકે વર્ણવેલી પરમેશ્વરી ઉત્તરથી મેહનો ઉછાળો દૂર થયો અને ભાગવતી પ્રત્રજયાને વીધ્ધર કર્યો તે સમા- રતનબાએ અંતરના આશિષ આપ્યા કેચાર જાણ્યા પછી તેમના સંસારી સંબંધીએ “તારો સંયમપથ ઉજાળ. મારી આંખનું આકલ-વ્યાકુલ થઈ ગયા અને તેમને પાછા રતન અને મારા ઘડપણને સહારે, ભગલાવવા તેઓશ્રી જ્યાં પોતાના ગુર્વાદિ વાનનાં શાસનનું અણમોલ-અમૂલ્ય રત્ન વિડિલેની સાથે બિરાજમાન હતા ત્યાં અને છે, સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત આવ્યા. તે વખતે મેહના કારણે ક્ષણભર અનેક જીવોને માટે સારો આધાર બને છે. આઘાત પામનાર પણ તરત જ કળ અને તેનો મને આનંદ છે.” સૂઝને પામેલ રતનબાએ પોતાના અંગત ગુરુકુલવાસ અને સ્વાધ્યાય એ સાધુઅને વિશ્વાસુ માણસને પણ સાથે મેકલ્યા જીવનને પ્રાણ છે, શ્રમણગુણને આધાર છે. અને કહ્યું કે-“તેઓશ્રીનું મન જે કદાચ “સજઝાય સમે તો નાસ્થિ” આ શાસ્ત્રઢીલું પડી જાય તે મારા નામથી કહેજે કિતને તેઓશ્રીજીએ જીવનની છેલ્લી ક્ષણ કે, કલ્યાણને જે માર્ગ ગ્રહણ કર્યો છે સુધી આત્મસાત કરી. ગુર્વાદિ વડિલેની તેનું જ વફાદારીપૂર્વક જીવની જેમ જતન સેવા-ભકિત, વિનય – વૈયાવચ્ચાદિથી તે કરો.” પરંતુ જેઓના હૈયામાં વિરાગની સર્વેની વાત્સલ્યમય કૃપાને પામવા-ઝીલવા