Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. રિપુરંદર શાસન શિરોરત્ન પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય - રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પ્રથથ વાર્ષિક પુણ્યતિથિ - કટિ કોટિ વંદન કરી
૬ - - વર્તમાનકાળમાં જેઓશ્રી જૈનશાસનમાં સુરભી જેમ પ્રકાશ પાથરી ધર્મની જીત છે વિસ્તારી દિવંગત બનેલા પૂજ્યપાદ શાસન શ્રેષ્ઠ સૂરીશ્વર આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય છે. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને તેઓશ્રીજીના સમાધિપૂર્ણ સ્વર્ગવાસની વાર્ષિક તિથિ છે અષાડ વદ ૧૪ ના દિને કોટિ કોટિ વંદન કરી નમ્ર અર્થે અમીએ છીએ.
જેવું ઉજવલ અને પ્રભાવક જીવન તેવું જ ઉજવળ અને સમાધિ સાધક મૃત્યુ છે અને તેવી જ પ્રભાવક લાખની આંખો ભીની કરનારી મશાન યાત્રા અને તેવી જ છે 8 અંતિમ અગ્નિ સંસ્કાર પ્રસંગેની મેદની તથા બેલી અને હું યાની આહ ભરી અંજલી. છે તેઓશ્રીના ઉજવળ જીવનના કયા પાસાનું વર્ણન કરવું ? તેઓશ્રીએ જીવનની છે 6 ક્ષણે ક્ષણ શ્રેય સાધના અને શાસન પ્રભાવનામાં જ વાપરી છે. છે સં૧૯૫૨ માં ફા. વ. ૪ જન્મ થયે, દહેવાણમાં અને પાદરના તે પનોતા પુત્ર. ૬ છે કુટુંબમાં રતનબાએ ઉજવલ સંસ્કાર સીંચી પોતે રતન હતા અને આ રતન કાવ્યું. છે. કે ૧૯૬૯ માં પિષ સુદ ૧૪ ગંધારમાં દીક્ષા લીધી. ૧૯૬ઃ ફાગણ સુદ ૨ વડોદરા વડી છે
દીક્ષા. ૧૯૮૭ કારતક વદ ૨ માં મુંબઈમાં ગણિ પદવી, અને ૧૯૯૧ માં ગૌત્ર સુદ ૧૪ . 8 રાધનપુરમાં ઉપાધ્યાય પદ અને ૧૯૯૨ માં વૈશાખ સુદ ૬ મુંબઇમાં આચાર્યપદ થયું. 6 ( ૭૯ વર્ષ સુધી સંયમની સાધના સાથે અનેક પ્રભાવક કાર્યો કર્યા. પ્રવચનોની રેલી તે * ચાલી. દીક્ષાઓની શ્રેણી ચાલી, પ્રતિષ્ઠાની પરંપરા ચાલી, અંજનશલાકાએ અજબ - છે થઇ. આ બધો સરવાળો માંડવો કઠીન છે. લાખના હિસાબની પાણ પણ મોટી હોય છે ! છે તેમ તેઓશ્રીના દીર્ધ સંયમ અને અગણિત ઉપકાર માંથી શું શું ગણી શકાય? A છેલે સાબરમતીમાં ૨૦૪૭ નું ચાતુર્માસ થયું અને તબીયતને કારણે પાલડી છે અમદાવાદ શેઠશ્રી બકુભાઈના દર્શન બંગલે ઉપચાર માટે આગમન થયું. પરંતુ ભાવી છે 8 જુદું જ નીકહ્યું દેહનો ઉપચાર તે થંભી ગયે. આત્માને ઉપચાર પ્રગટ : અને છે અત્યંત સમાધિ સાથે અષાઢ વદ ૧૪ ના આ શાસનરન છીનવાઈ ગયું.
સ્વગને પંથે સિદ્ધિની પ્રતિક્ષા કરતું સંચરી ગયું. હાહાકાર મચી ગયે દર્શન છે માટે મેદની ઉમટી પડી. મહા વદ ૦))-+૧ના સવારે ૯ વાગ્યે શમશાન યાત્રા નીકળી. છે દૃશ્ય જોયું ન હોય તેવું બન્યું. અગણિત દેવતાઓ પ્રભુ જન્મ અભિષેક પ્રસંગે મેરૂ
( અનુ. ટાઈટલ ૩ ઉપર )