Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૭૮:
: શ્રી જૈન શાસન (અઠવાડીક) શાસ્ત્રાધારે કઈ પણ તિથિની ક્ષય-વૃદ્ધિ થઈ શકે છે. અનેક તિ હાસિક પ્રમાણે પણ તે અંગેનાં મળે છે. માર્ગસ્થ પૂ. ગુર્વાદિ વડિલોની આચરણ તથા પત્રો પણ તે વાતને પુષ્ટિ આપે છે અને લવાદી ચર્ચામાં પણું તે જ નિર્ણય આવી ગયેલ છે.-આ બધી જ સાધન-સામગ્રી છે ઉપલબ્ધ હોવા છતાં પણ જેઓ કદાગ્રહ અને મમવાદિને કારણે સાચું . આ સમજવા અને જાણવા છતાં પણ સાચું માનવા અને સ્વીકારવા પણ તૈયાર છે ન હોય તે ખુદ ભગવાન પણ તેવાઓને સમજાવવા શકિતમાન નથી
તિથિ અંગેના આ સત્ય માર્ગની રક્ષાનું-જાળવણીનું સંપૂર્ણ શ્રેય આ જ પુણ્ય પુરુષ છે પરમ ગુરુદેવેશ શ્રીજીના જ શિરે છે તેમાં બેમત જ નથી. જેઓએ સ્વયં સાચી આરાઘના કરી અને ભાવિ પેઢી માટે સાચી આરાધના કરવાને – અભિયાગાદિ કારણે થોડે છે 8 વખત રેકાયેલ) સાચે માર્ગ ખુલ્લો મૂકીને ગયા. તે યુગપુરુષના તે માગને પ્રાણુના
ભેગે જાળવી, સ્વયં સાચી આરાધના કરી, અનેકને કરાવી સૌ કઈ પુણ્યાત્માએ છે આત્માના સાચા કલ્યાણને સાધે તે જ મંગલ ભાવના સહ સન્માર્ગ પ્રદીપક–રક્ષક5 પ્રરૂપક તે પરમગુરુદેવેશ શ્રીજીના ચરણોમાં અનંતશઃ વન્દનાદિ. છે હે પરમકૃપાલે ! આપે પ્રરૂપેલ-બતાવેલ સન્માર્ગે ચાલવાનું બળ સ વ અમાને છે મલ્યા કરે તેવી દિવ્ય આશિષ, નધારા એવા અમારી ઉપર વરસાવ્યા કરો !
-: શાસન સમાચાર :લેટાનગર (રાજ)-અત્રે પૂ. આ. શ્રી તાણ પાંચ માસથી પ્રગટ થાય છે. વિજય સુશીલ સૂમ. આદિને ચાતુર્માસ વાર્ષિક લવાજમ રૂ. ૪) પ્રવેશ અસુ. ૧૦ ના ઠાઠથી થયે તે નિમિત્તે આ સુ ૧૦ થી અષ્ટાનિકા મહત્સવનું
છાણીઅત્રે પૂ. મુ શ્રી મુક્તિધન વિ. હું ભવ્ય રીતે આજન થયું. '
મ. પુણ્યધન વિ.મ.ને પ્રવેશ સસ્વાગત
થયે તે દિવસે આંબેલ થયા તેમને ૫-૫ થી K બોરીવલી વેસ્ટ-અત્રે ગીતાંજલિનગરમાં રૂ. ની પ્રભાવના થઈ હતી પ.પૂ. આ. છે પૂ. મુનિશ્રી સુબોધ વિજયજી મ. આદિને ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ની R ચાતુર્માસ પ્રવેશ અષાડ સુઠ ના સ્વાગત પ્રથમ વાર્ષિક તિથિ અષાડ વદ ૧૩–૧૪ના છે થયે.
વડેદરામાં બધા દેશસરોએ પૂજા આંગીનું 8 જંબુદ્વીપ માસિક–પ્રકાશન જ બૂઢીપ આયેાજન થયું છે. છે. રિસર્ચ સેન્ટર વર્ધમાન જૈન પરથી પાલી