Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અંક-૪૭-૪૮ તા. ૨૧-૭-૯૨ :
.: ૧૦૯૭ પણ આ જ ભાવના હોવી જોઈએ. તે બીચારા કર્માધીન છે. એ શું કરે? તેનું પણ કલ્યાણ થાય. તે પણ વહેલાં મેક્ષમાં પહોંચે. એ જ ભાવના હોવી જોઈએ. આવી ભાવના આપણા હદયમાં રમતી હોય તે જ આપણે ભગવાનનું શાસન પામ્યા કહેવાઈએ.
૦ મને મોક્ષની વાત કરતાં આવડે છે. બીજું કાંઈ આવડતું નથી. મારે તે મેક્ષની વાત કરતાં કરતાં મરવું છે. હમણાં મરણ આવે તે ય વધે નહીં. માની વાત કરતાં છે કરતાં પ્રાણ હમણું ચાલી જાય તે હું તૈયાર છું.
–મહારાજજી (વિ. સં. ૨૦૪૫ પાલીતાણ ચાતુર્માસમાં એક વાતચીત દરમ્યાન)
= શાસન સમાચાર * ભણાવાયેલ, વૈશાખ વદ ૧૪ના પૂ. ગચ્છા-
આબુ દેલવાડા તીર્થ–અને શ્રી ધિપતિશ્રીની ૧ી માસિક તિથિ ખૂબ જ વિમલ વસહી જીનાલયે પાંચ જિનાલયની ભવ્યતાથી ઉજવાયેલ, ૭૦ રૂપિયાનું સંઘ છે
સાલગીરી તથા પ. પૂ. ગચ્છાધિપતિ પૂ.પાદ પુજને જુદા જુદા ભાવિકે તરફથી થયેલ, I { આચાર્ય ભ. શ્રીમદ વિજય રામચન્દ્ર સરી. કરજ પ્રભુજીને અંગરચના, ફળ નેવેદ્યની છે
શ્વરજી મ. સા.ના દીર્ઘ સંયમ જીવન અને સુંદર રીતે ગોઠવણી રાત્રે દીપક-રશની મદના શાહ છબીલદાસ સાકરચંદ પરિ.
વગેરે જીવદયાની ટીપ ખુબ સુંદર થવા 4 વાર તરફથી પ. પૂ. વર્ધમાન તપોનિધી
પામી હતી, તથા આબુ દેરાસરની સાધારણ છે તપસ્વી સમ્રાટ આચાર્યદેવ શ્રી રાજતિલક
ખાતાની તિથી ૧૧૦૦૦, રૂા.ની એક એવી છે સુરીશ્વરજી મ. સા. તથા નૂતન ગચ્છાધિપતિ
છે ૨૩૦ તિથિ લખાઈ ગઈ હતી, વિધિ વિધાન છે પૂ.આ.દે. શ્રી મહોદય સૂરીશ્વરજી મ.સા. તથા
માટે જામનગરવાળા શ્રી નવીનચન્દ્ર બાબુછે પૂ આ શ્રી જિનેન્દ્ર સ્ મ.સા. તથા પૂ આ શ્રી જય. લાલ શાહની મંડળીએ ખૂબ જ સુંદર રીતે R કુંજર સુરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી કરાવેલ. સંગીતમાં રાજકોટના શ્રી અનંત- ૨ 8 મુકિતપ્રભ સુરીશ્વરજી મ. સા. તથા ઉપ- કુમાર નગીનદાસ, સુરતના નીકેશ સંઘવી હું થાય શ્રી નરચદ્ર વિજયજી મ. સા. તથા તથા સુરેન્દ્રનગરના શ્રી વાસુપૂજ્ય સ્વામિ છે પૂ. પં. શ્રી હેમભૂષણ વિજયજી મ. સા. મંડળે તથા અમદાવાદથી જયેન્દ્ર નાયક
આદ્યની શુભ નિશ્રામાં વૈશાખ વદ ૮ થી પધાર્યા હતા અને સારી જમાવટ કરી હતી જેઠ સુદ ૪ સુધીને ૧૧ દિવસને જિનેન્દ્ર દરરોજ દરેક પ્રતિમાજીને રૂપેરી વરખની છે ભકિત મહોત્સવ ખૂબ જ ભવ્યતાથી ઉજ- આંગી કરવામાં આવી હતી. બટુકભાઈની વાસે હતે પાંચ જિનમંદિરમાં અઢાર ઉદારતાથી તથા મુંબઈના દીલીપભાઈ ઘીવાળા અભિષેકે તથા શ્રી બૃહદ સિદ્ધચક પૂજન ગોકળભાઈ પાટણવાળા તથા શાંતિભાઈ ? વીસ સ્થાનક પૂજન, શ્રી બૃહદ અષ્ટોતરી અમદાવાદવાળાની જહેમતથી મહોત્સવ શાંતિ સ્નાત્ર વગેરે ખૂબ ઉલ્લાસ પૂર્વક ભવ્ય ઉજવાઈ ગયે.