Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ૪ અંક-૪૭-૪૮ તા. ૨૧-૭-૯૨ :
: ૧૦૯૫
{ છે એ સત્યને સમજવું. જે આ સત્યને ન સમજીએ તે એની રક્ષા ન થઈ શકે. અને ૨ 4 રક્ષા ન થઈ શકે તે!
વીરવિભુને અમરસંદેશ “સમયે ગોયમ! આ વાયએ!” જીવનમાં ઉતારીશું, તે છે છે આ સત્ય જરૂર સમજાશે. સત્યનું સંશોધન નથી કરવાનું સંશોધન આપણી { પ્રજ્ઞાનું કરવાનું છે. આપણી પ્રજ્ઞા જે સંશોધન પામશે તો વિચારે સ્વસ્થ ? | અને સ્વચ્છ થશે, આ પછી જે જાગૃતિ આવશે એ જાગૃતિની ફલશ્રુતિમાં છે 8 સત્ય પામી શકાશે. પણ સ્વસ્થ અને સ્વચ્છ વિચારધારા, જાગૃતિ અને સંશોધિત છે પ્રજ્ઞા આ ત્રણની પ્રાપ્તિ સરળ નથી. ભવભવની સાધના પછી આ મળે છે, મહારાજજીને ! આ ત્રણની પ્રાપ્તિ થઈ હતી. આથી સત્યને પામી શકવામાં મહારાજ સફળ થયા હતા. અસ્વસ્થ અને અસ્વચ્છ વિચારધારાથી સત્ય લુપ્ત થઈ જવાની તૈયારીમાં હતું. ત્યારે છે મહારાજજીએ જાગૃત થઈને આ સત્યનું સંરક્ષણ કર્યું હતું. અને આ પછી દેવાંશી છે { પ્રતિભા દ્વારા આ સત્યને ઘરઘરમાં મહારાજજીએ ફેલાવી દીધું હતું. યાદિતી મહત્તરછે સૂનુ, કલિકાલ સર્વજ્ઞ, ઉપાધ્યાયજી મહારાજ, આત્મારામજી મહારાજા જેવા સમર્થ મહા- ( પુરૂષ પછી આ કામ મહારાજજીના હાથે થયું હતું. સત્યને આ વાત જ નિરાંત હતી. મેં
મહારાજજીના જીવન પ્રસંગે વાંચીશું. “જૈન પ્રવચનમાં રજૂ થયેલાં વિચારો | વાંચીશું. “વીર શાસનના સમાચાર વાંચીશું. “સમ્યગદશન' જેવાં પુસ્તક વાંચીશું તે છે
મહારાજજી વધુ ને વધુ મહાન જણાશે. મહારાજજીની મહત્તાને આ રીતે ઓળખીશું છે તે મહારાજજી માત્ર મહાપુરૂષ નહીં પણ સત્યપુરૂષ લાગશે. આ સત્ય પુરૂષને ઓળખવા છે { આપણે જેમ વધુ સક્રિય થશે તેમ એ વધુ ગહન જણાશે. એ ગહનતાને અન્ન મેળ- ૧
વવા આપણી જિજ્ઞાસા પણ વધુ દઢ થશે. આમ ગહનતા અને જિજ્ઞાસા વચ્ચે સ્પર્ધા છે ન થશે. ત્યારે એ પરમપુરૂષને સમજવાની શરૂઆત થશે. અને આ વખતે જ સત્યને પામ- ૨
વાની યેગ્યતા પણ જન્મશે કેમ કે આમાં વિચાર શુદ્ધિને મુખ્ય તબકકે પસાર થઈ છે ચૂક હશે. માહૌલક્ષિતા અને આમલક્ષિતા અને રત્નત્રયલક્ષિતા જેવા સદગુણની સમજ મળી ચૂકી હશે. સાદા શબ્દોમાં ગહન પદાર્થ પીરસતી મહારાજની શબ્દધારાના વાંચનનું એ પરિણામ હશે. આ બાદ આપણી ક્ષમતા મુજબ સત્યની સેવા કરવાનું આપણે શરૂ કરી દેવાને. અને.. અને... સત્યના સેવકે એકથી વધુ સંખ્યામાં સર્જાઈ જવાના. આમાંથી એકાદ પણ તેજસ્વી પુરૂષ પાકશે તે સત્યના હેઠે અચૂક સ્મિત આવી શકશે. મહારાજજીએ સત્યને જે વ્યાપથી વિસ્તાર્યું છે એ જોતાં મહારાજજી ભારતભરમાં ફેલાયેલાં છે. મહારાજના કાર્યો એટલે મહારાજજી જ કહેવાય ને ! આ છે