Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે જ ભગવાનનો સંઘ મોક્ષનો મુસાફર * 4 -પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
आत्मवृत्तावति जागरुकः परप्रवती बधिरान्धमूकः ।
सदाचिदानंदपदोपयोगी लोकोत्तरं साभ्यमुपैति योगी। એક વાત સમજી લલે, આજ સુધી અનંતા અરિહન્ત પરમાત્માએ થઈ ગયા. ૪ ? એ બધા મેક્ષમાં ગયા છે અને મોક્ષમાં જવાને ઉપદેશ આપતા ગયા છે. આપણે આજે A નકકી કરવું છે કે આપણે શું કરવું ! મેક્ષમાં જવું હોય તે આપણે આત્મ પ્રવૃત્તિ છે છે માટે જાગૃત બનવું પડે. અરિહન્ત પરમાત્માએ સ્થાપેલું શાસન અને એની શકિત સુજ- ૧ $ બની આરાધના એ આત્મ પ્રવૃત્તિ છે. એ સિવાયની કઈ પણ પ્રવૃતિ એ પરપ્રવૃત્તિ છે.
આ પરપ્રવૃત્તિને સાંભળવામાં જે બિધર બને, એને જોવામાં જે અન્ય અને એની અનુ છે. મોહના કરવામાં જે મૂક બને તે જ આત્મપ્રવૃત્તિ કરી શકે. અને એ દ્વારા આત્મ- 8 રમણતા સાધીને કેત્તર સમતા પામી શકે. - ભગવાન શ્રી સંઘ તે મોક્ષનો મુસાફર છે. ભગવાનના સંઘના સાધુ અને છે 8 સાધવી મોક્ષની જ આરાધના કરે છે. એ માટે એ સંસાર છોડીને આ માગે આવ્યા છે. હું R (આ ?) શ્રાવકો અને શ્રાવિકાઓ નિરૂપાય છે. “આ સંસાર કયારે છૂટે? વહેલ મોક્ષમાં છે પહોંચું ?' એવી ઇરછા રાખતા હોય છે. તમે બધા આવી ઈચ્છા ધરાવે છે એમ હુ છે.
માની લઉ ને ! તમને બધાને સંસારમાં મજા લાગે છે ? કે સંસાર છોડવા જે છે R લાગે છે. ,
(પ્ર- આપને શું લાગે છે.) .
મને શી ખબર પડે. આજ સુધી દીક્ષા માટે ઘણા ઝઘડા થયા છે. એ ઝગડા ! { ણે કરાવ્યા છે આપણા શ્રાવકે આવા ઝઘડા કરાવે? આપણું શ્રાવકૅ તો પોતાના 8 પરિવારને વહેલામાં વહેલી તકે સંયમ પમાડવા ઈચ્છતા હોય પોતાની ઈચ્છા તે ઘણી ન હોય પણ શકિત ન પહોંચતી હોય તે એ પરિવારને તે આ માગે એકલી જ આપે. $ ભગવાને કહેલા માર્ગની આરાધના એ જ આત્મપ્રવૃત્તિ છે આવું શાસન પામ્યા પછી શું તમે વહેલી તકે મોક્ષમાં જાઓ એવી અમારી ઇચ્છા છે. તમને સંસારમાં રહેલાં જોઈને કે અમને તે દયા આવે છે. સંસારમાં મજા કરનાર મરીને નરક અને તિય ચમાં જાય છે. જે { આવા સંસારમાં તમને ગમે ખરૂં ! આ બધા (શ્રોતાઓ) સંસાર છોડવાની ઈચ્છાવાળા ! A છે. કયારે છૂટાય એવી ભાવનામાં રમે છે. એમ હું કહી શકું? આવી ભાવના આવે છે આ તે કામ થઈ જાય.
ભગવાનની આજ્ઞા મુજબના કાર્ય કરવા લાયક અને આજ્ઞા વિરૂદ્ધનાં કામ શું કરવા લાયક નહીં. આટલી સમજ આવી જાય તે ય બેડો પાર થઈ જાય. તમે સાધુ સાધ્વીની