Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અંક-૪૫-૪૬ તા ૧૪-૭-૯૨ઃ
: ૧૦૪૩
સજા ધર્મદા ફરીવાર કિરાતને લઈને “તે શેઠજી કરવું શું? રાજા ધર્મ દરે પૂછ્યું.
જંગલમાં ગયે. આ વખતે માત્ર બે જણા જ
ગયા. એક રાજા ધર્મદત્ત પોતે અને પુત્ર એને શિકાર કરવા લઈ જાવ, તીર
કિરાત..વળી નવાઈની વાત એ હતી કે ચલાવશે એટલે આપોઆપ એનામાં ફેરફાર
બેમાંથી કેઈએ પણ નાનું અમથુંય હથિયાર આ 9 જશે.” શેઠે સૂચવ્યું.
લીધું ન હતું. રાજા ધર્મદત્તને એમ હતું બીજા દિવસે સવાર સવારમાં રાજા કે પુત્ર કિરાતને શિકાર ઉપરાંત હથિયારનું ધર્મદત્ત પોતાના પુત્ર કિરાતને લઈને શિકાર પણ મહત્વ સમજાય. અર્થે ઉપડ. પિતાની નગરીથી ઘણે દૂર,
સવાર સવારમાં જંગલમાં અનેક ફલે પહોંચ્યા. જંગલ આવ્યું. મજાનું જંગલ હતું. રંગબેરંગી ફુલોને પાર ન હતો. ખીલાં હતાં. પંખીઓને મધમીઠે કલશોર અચાનક એક હરણ દેખાયું. રાજા ધમ. વધવા માંડયો હતો. પિતાપુત્ર બેય જણા દત્તે પુત્ર કિરાતને તીર છોડવા કહ્યું. આગળ ને આગળ વધતા જતા હતા. ગર
પણ શું કામ ? કિરાતે પૂછ્યું. મીના દિવસો હતા. આકાશમાંથી ગરમી
“તારે એનો શિકાર કરવાનો છે.” જાણે અજાણે ખરવા માંડી હતી. રાજાએ સૂચવ્યું.
પિતા પુત્ર એક ઝાડ નીચે બેઠા. થોડાક પિતાજી મારાથી તીર નહી છૂટે. આરામ કરીને આગળ વધવાનું વિચાર્યું બિચારા મૂંગા હરણને હું મારવા માગતે ત્યાં તે અચાનક કશીક સળવળાટી થઈ. નથી.” કિરાત બેચે.
અવાજ આવ્યો. પછી બીજી જ ક્ષણે પિતાબેટા તું રાજાનો પુત્ર છે. આવું પુત્રથી થોડેક દૂર એક મેટે અજગર ઝાડ બધું તે તને આવડવું જોઈએ” રાજા ધર્મ પરથી પડયે. ફૂફાડા મારતે પિતા પુત્ર સામે દત્તે કહ્યું. કિરાતે વાતને ઉડાવી દીધી. જોઈ રહ્યો.
-બપોર થતાં બધા પાછા આવ્યા. અગર કાબરચિતરો હતે માટે હો
-રાજાના ઉચાટને પાર ન હતો. એની જીભ ઘડી ઘડીમાં લબકાર લેતી હતી. એટલે એણે તો ફરીવાર શેઠને લાવ્યા. * “આજે હું તમને ખાઈશ” અચાનક પૂછપરછ કરી. શેઠ હસ્યા. કહેવા માંડયા
અજગરે માનવવાણીમાં કહ્યું. “રાજાજી.. આમ આકળા ન થાવ.
પિતા પુત્રે સાંભળ્યું. બેય જણ ગભધીરજથી કામ લે. પંદર દિવસ પછી ફરી
રાઈ ગયા. બસ હવે ચંદ ક્ષણોમાં મેત વાર આવું કાંઈક ગોઠવજો.. કદાચ બાજી
આવ્યું જ. બેય જણે માની બેઠા. સુધરી જાય.” –શેઠે કહ્યું.
ત્યાં માન્યામાં ન આવે એવી ઘટના -“ભલે શેઠજી.” રાજા બેલ્ય. બની. રજા ઘર્મદત્ત અને પુત્ર કિરાત જયાં -એ વાતને પંદર દિવસ થયા. બેઠા હતા તે ઝાડ પર કબૂતર ભેગાં થવા