Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૪૦ :
શ્રી જૈનશાસન (અઠવાડિક)
નથી,
સાક્ષાત્ ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય, ગણપતિ બાપાના દેખાવા લાગ્યા. દરેક જણ પિતાના બીજા દર્શન થયા. અને હા. લાડવા તે ભાઈ ખાસ ખાસ માણસને પણ રાત પહેલા સ્વર્ગના ! આજ સુધી એવા લાડવા ચાખ્યા લઈ આવ્યા. ખાસ્સ ટેળુ સર્વપશુની ન હતા. હજી એના સ્વાદ મેઢામાંથી જાતે વાડીમાં જમા થઈ ગયું. સર્વ પશુઓ
ઉદારતા વાપરી બધાને સાથે સ્વર્ગમાં લઈ એના મિત્રોએ એને ઠપકે આપતા જવાનું કબુલ્યું. કહ્યું : “એલા સ્વાથી, એકલે એકલે સમય થતાં કામધેનુ આવી. વાડીમાં સ્વર્ગમાં જઈને લાડવા ઝાપટી આવ્યા. મસ્તીથી ચરીને સ્વર્ગે જવા તૈયાર થઈ અમને યાદ પણ ન કર્યા?”
અને સર્વપશુની યોજના મુજબ બધા ગાયના એવું તે કંઈ હોય, સર્વ પશુએ પુછડાને વળગેલા સર્વ પશુની પાછળ કહ્યું : તમારા માટે થઈને તે હું એક પાછળ લટકી ગયા. સ્વર્ગની મુસાફરી શરુ લાડ સાથે લઈ આવ્યો છું. લે, ચાખે?” થઈ ગઈ. બધા ખુબ જ આનંદમાં હતા. એમ કહીને તેણે સાથે લાવેલ લાડ જરા એકે લાડવાની મધુરયાદમાં સર્વપશને જરા બધાને ચખાડ. બધાની જીભે લાગી સવાલ કર્યો : “હું તે ભઈ, લાડ ગયે.
ખાવામાં રહી ગયે હું એને કે સ્વાદ - હવે તે બધા દસ્તે એના પગે પડ્યા આવે છે તેની પણ મને ખબર નથી. પણ કહ્યું : “મિત્ર, ગમે તે કર, પણ અમને હમણાં ખાલી મને એટલું જ બતાવોને કે સ્વર્ગે લઈ જા. તારી જેમ અમારે પણ સ્વર્ગને લાડ કેટલે મેટે હોય? આપણા ગણપતિ બાપાના દર્શન કરવા છે. અને લાડવા કરતા તે મેટે જ ને ? લાડવા તે એવા જીભે વળગ્યા છે કે બસ, આ સવાલના નિમિત્તને પામીને સર્વ પાછુ ધરતી ઉપર આવવું જ નથી. શાંતિથી પશુની સર્વ પશુતા પ્રગટ થઈ ગઈ. તેણે લાડવા ખાતા જીંદગી ત્યાં જ ગુજારશું.” બહાથ પહોળા કરીને “આટલો મટે..."
સર્વપશુએ મિત્રોની વિનંતિને સ્વીકારે એમ કહ્યું. એનું વાકય પુરુ થાય એ પહેલા કર્યો. બધાને સમજણ આપતાં કહ્યું : “જુઓ, તે બધા ધરતી ઉપર આવી ગયા. સ્વર્ગના ધ્યાન દઈને સાંભળે. રોજ રાત્રે મારી લાડવા સ્વર્ગમાં રહયા. હાડકા ભાંગ્યા વાડીમાં કામધેનુ–ગાય ચરવા આવે છે. હું તે વધારામાં. એના પુંછડે લાગીશ. તમારામાંથી એક જણે આ વાત આજે એટલા માટે યાદ મારા પગે વળગવું. એના પગે બીજાએ એ આવે છે કે આજના માનવે ભલે ગમે રીતે બધાએ પુંછડું લાંબુ કરવું. જરા તેટલી પ્રગતિ કરી હશે તે પણ કેની પણ ઢીલમાં રહેશે તે રહી જશે.” પાછળ ચાલવામાં લાભ છે એ જાણવા
બધાને ધોળા દિવસે સ્વર્ગના વન અને આચરવામાં હજી એ પછાત જ છે.