Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૪ અંક-૩૩-૩૪ તા. ૧૪-૪-૯૨ :
: ૮૪૧ કરવામાં આવ્યું. વછરે પિતાની બુદ્ધિને સત્યની મા બનવાની માનવતા અદા કરીને કામે વગાડીને એમાં લખાવ્યું કે, મારે એની અન્ન-કટોકટીને આંતરવી જ
દીલ્હી–પતિ નિઝામ-ઉલ-મુલક તર- રહી! ઉપકાર કદી એળે જતું નથી. આ ફથી બાજીરાવ પેશવાને માલુમ થાય કે, માનવતા જ પુલ બની જાય અને અમારા અમે તમને દાના દુશ્મન તરીકે ઓળખીએ બંને વચ્ચે શૂલ જે સંબંધ કુલમાં છીએ અને આ ઓળખ અમને એ ફેરવાઈ જાય, એવું પણ કેમ ન બને ? પ્રસ્તાવ રજૂ કરવા પ્રેરે છે કે, ઈલામને દરબારમાં ગરમાગરમ બનેલા અટકઅમારે પવિત્ર ઈદને તહેવાર નજીક આવી ળોના બજારમાં એક નવો ધડાકે કરતા રહ્યો છે, ત્યારે અમાલ સન્યના માથે બાજીરાવ પેશ્વાએ કહયું: દરબારને મારો તળાયેલા અન્ન-કટેકટીના વાદળને વિખેરી નિર્ણય કદાચ સાપને ઝેર પાવા જેવી મુખેંનાખવામાં તમારી મદ મળશે જ, એવી ઈને એક નાદર નમુન જણાશે, પરંતુ આશા રાખવામાં આવે છે.
આ નિર્ણય અંતરના અવાજમાંથી ઊભે રૂકને લઈને એક કાસદ બાજીરાવના થયે છે, એથી એની નકકરતાને કેઈ નુકદરબારમાં પ્રવેશ્યો. ઘણુને એનું આગમન, શાન પહોંચાડી નહિ શકે. દિલ્હી પતિએ અવનવી કલ્પનાઓ કરાવી ગયું. ખુદ જે આશા વ્યકત કરી છે, એને સફળ બનાબાજીરાવ પણ કહપનાના ઘોડા પર બેસીને વવાને મેં નિરધાર કર્યો છે. ઈદ નજીક દેડવા માંડયા. પણ જયાં ચકકામાં રમતી આવી રહી છે. આ તહેવારના નજરાણા આશાનું વાચન થયું, ત્યાં જ અચંબો તરીકે આપણે અનાજના ગાડે ગાડા મોકલીને અનુભવી રહ્યા છે રે ! કેવી પાગલ-માંગણું! માનવતાને મહિમા, બુલંદ-કઠે ગાઈશું. શત્રુ વળી શત્રુને શસ્ત્રની સહાય કરે ખરે? એટલું તે યાદ રાખવા જેવું છે કે, ઉપનિઝામને અનાજ આપવું, શસ્ત્ર આપવા કાર કદિ એળે જતા નથી.
જેવી જ બાબત છે ને? પણ બાજીરાવ- બાજીરાવના આ નકકર નિર્ણયને કોઈ પિવાનું દિલ તે કઈ જુદી જ વિચારણા- નમાવી ન શકયું. ઈદના તહેવારના નજમાં ખોવાઈ ગયું! એઓ વિચારી રહયા રાણારૂપે બાજીરાવ પેશ્વા તરફથી જયારે હતા : સમરાંગણને સાદ પડે, ત્યારે હાલે અનાજથી ભરેલા ગાડે ગાડા આવતા દેખાયા, અમે બંને શત્રુઓ હેઈએ, પણ માનવ ત્યારે નિઝામ રીન્યની આશ્ચર્ય ભરપૂર તાના માંડવા નીચે અમે બંને શત્રુતાનું આંખમાં આનંદના આંસુ રેલાઈ રહ્યા. સહુ શસ્ત્ર ઉગામીને સામસામા ઉભા રહી બોલી ઉઠયા : આનું નામ દાને દુશમન ! જઈએ, એથી તે અમારી રાજવીની રોશની ઉપકાર કદિ એળે જતો નથી. બાજીજ નહિ, માનવતાનું કેડિયું પણ કલંકિત રાવની આ ઉદારદિલીએ નિઝામનું હૈયુ બન્યું કહેવાય! રણભુમિ પર તે પડશે પલટાવી નાખ્યું. નિઝામે વિચાર્યું કે, એવા જ દેવાશે ! પણ અત્યારે તે નિઝામ ભારત આવા મુઠ્ઠીભર માનવોથી જ પુણ્ય