Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે તેને રાખવો પડે, સાચવ ય પડે, તેના પર રાગ પણ દેખાડ પડે પણ ઊંડે ઊંડે છે છે શું હોય? ષ જ. તેમ સંસાર પર ઊંડે ઊંડે શું હોય ? ષ જ. આ કયારે આવે છે 4 મિથ્યાત્વ, અવિરતિ અને કષાય, તે ત્રણેને આધીન મનવચન-કાયાના ગેએ આજ છે
સુધી મને ભટકાવી ભટકાવીને મારે દમ કાઢી નાખે છે અને ભગવાનના વચન પર છે વિશ્વાસ હોય તે જ આખા સંસાર પર દ્વેષ આવે. આ મિશ્યાવ, અવિરતિ અને છે કષાએ મને સંસારનું સુખ અને તે સુખના સાધન પર રાગ કરાવ્યું અને મારા જ છે. પાપના ઉદયથી આવતું દુઃખ અને દુ:ખના સાધન ઉપર દવેષ કરાવે, અઢારે–અઢાર 8 પાપો મજેથી કરાવ્યા અનેકવાર નરક-તિર્યંચમાં મેકલ્યા. કાંઈક પુણ્યોદયે માંડ માંડ છે
અહીં આવ્યું છે. ડી આંખ ઉઘડી છે. –આ ભગવાનના વચનને માને તે જ છે છે શ્રધા થાય.
ભગવાન પર શ્રદ્ધા થયા વગર, ભગવાનના સાધુ પર શ્રદ્ધા થયા વગર, 8. છે ભગવાનને સાધુ ભગવાને કહેલાં વચનો બોલે માટે શાસ્ત્ર પર શ્રદ્ધા થયા છે
વગર એકે યાત જચે નહિ. જ આપણે પર લેક છીએ તેમ બોલીએ છીએ પણ પરલેક માનતા નથી. કેમ કે, કેઈ પાપ છે છે કરતાં પરલેક યાદ આવતું નથી. પાપ કરતાં પરલોક યાદ આવે તે પાપ કરવાની વૃત્તિ છે ઢીલી પડી જાય અને પુણ્ય કરવાની વાત આવે તે પડતું મૂકવાનું મન થાય. ધર્મની 8 વાત આવે તે સાંભળવાનું, સમજવાનું, સહવાનું અને આચરવાનું મન થાય. { પણ આજે પાપ ગોઠવીને કરાય છે, પુણ્ય તે ન છૂટકે કરાય છે અને ધર્મ તે છે અને તે સાંભળ નથી, સમજ નથી, સહ નથી, આચરે પણ નથી. ભગવાA નને માનનારો જીવ હિંયા પૂર્વક પાપ કરે જ નહિ પણ બચારાને ન છૂટકે કરવું પડે છે છે માટે કરે. ' જ દેવ-ગુરુ-ધર્મને રાગી જીવ, અવસર આવે દેવ-ગુરુ-ધર્મની વિરુધ્ધ બોલનારાને જ તે કહે કે- “તુ સમજી જા, માનવ તરીકે મારે ભાઈ છે. તારું સ્વપ્નમાં ય ? તે ભૂંડું ન ઇછું. પણ દેવ-ગુરુ-ધમ મારા કાળજાની કેર કરતાં ય અધિક છે ય છે. માટે તેમની વિરુદ્ધ કાંઈ પણ ચેષ્ટા ન કર. જે તને બોલતા આવડે છે, કે છે તો અમને ય આવડે છે. તેને હાથ ઉપાડતા આવડે છે, તે અમને ય આવડે છે 8 છે. તે બળવાન છે તે અમે નમાલા નથી. છેદુનિયાના કામમાં જે કષાની જરૂર પડે છે તેમ ધર્મની આરાધનામાં ય કષાયની
જરૂર પડે છે. કષાય બોલાયા આવે તે પ્રશસ્ત કહેવાય અને એમને એમ આવી જાય છે તે અપ્રશસ્ત કહેવાય. રાગ વગર ઘમ થાય? લેભ વગર ધર્મ થાય ? માન વગર છે આ ધર્મ થાય ?