Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
• Reg. No. G/SEN-84
අපපපපපපපපපපපපපපපපපපපපප
Aષ્ટ સ્વ પ પૂ અંચાયેવેશ શ્રીમદ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
පපපපපපපපපපපපපපපපප
૦ ભગવાનના સિદ્ધાન્ત જેવા છે તેવા ન ઓળખાવે અને વિપરીત રીતે ઓળખાવે
તે તેને સાથ અપાય? બધી કુલટાઓ ભેગી થઈ સતીનું સન્માન કરવા માગે છે
સતી જાય ? 0 સમ જાય નહિ ત્યાં સુધી મધ્યસ્થ રહેવું તે ગુણ પણ સાચું-બેટું સમજવા પછી Q
મધ્યસ્થ રહેવું તે સત્યનું ખૂન અને અસત્યનું પિષણ. 0 0 ફરજ તે તે કહેવાય જેમાં સવ-૫૨ હિત હોય ! જેમાં સ્વ-પર હિત નથી તે ફરજ 0
જ નથી. સ્વાર્થની કાર્યવાહી એ તે કેરું પાપ છે. 0 ૦ આત્માનંદી આત્માને ભવ ભયંકર અને ધર્મ ભદ્રંકર લાગે છે. ત્યારે પુદગલાનંદી છે
આત્માને ધર્મ ભયંકર અને ભવ ભદ્રંકર લાગે છે, છે . મેક્ષમાગને બદલે સંસારમાર્ગ સ્થાપે તે કુદેવ. મેક્ષમાગને બદલે સંસાર માર્ગ
ઉપદેશે તે કુગુરુ અને જેનાથી સંસાર વધે તે કુધર્મ, છે. દુન્યવી પદાર્થોને ઉપાદેય માની તેની પ્રાપ્તિ માટે જ પ્રભુની પૂજા કરવી એ
ધર્મ નથી. જેનાથી આત્માનું સ્વરૂપ નિશ્ચિત થાય તે જ ખરેખર જ્ઞાન છે. તે જ્ઞાન અને કેળવણીને પામેલા આત્માએ પાપમાત્રથી ધ્રુજે અને આ લોકની લાલસામાં ન 0.
ફસાતાં આત્મ કલ્યાણની સાધનામાં સાવધ થાય. 0 ૦ પરલકને સુધારનારું જ્ઞાન, આ લેકને પણ સુધારે જ છે. કેવળ આ લોકની સાધન છે. 0 નામાં જ જોડનારું જ્ઞાન તે પરલોકનું ય સત્યાનાશ વાળે છે. 0 , લક્ષ્મીને ભગવાનની આજ્ઞા મુજબ સદુપયોગ કરવામાં ધર્મ છે પણ ધર્મ માટે લક્ષમી 0. તું મેળવવવી એ ધર્મ નથી કેમ કે કમાવાની ક્રિયા એ પાપ છે અને તેની લીનતામાં 4 તુ તે ધર્મ ભૂલી જવાય,
පපපපපපපපපපපපපපපපපපපපප
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન : ૨૪૫૪૬