Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બગત કામ મ મ નામ પરાયન 1
તે સજજન મમ માનપ્રિય, સાંતિ બિરતિ બિનતિ મુદિતાયન
ગુન મંદિર સુખપુંજા સીતલતા સરલતા મયત્રી | જેને નિંદા ને સ્તુતિ અને સમાન
દ્વિજ પદ પ્રીતિ ધર્મ જનયત્રી જો છે અને જેની મારા ચરણકમલમાં મમતા 1 એમને સંતને કોઈ પણ કામના હોતી છે. તેવા ગુણોનું ધામ અને સુખના સમુદ્ર નથી. તેઓ તો મારા સ્મરણ, ધ્યાન અને સંતજને મને પ્રાણ સમાન પ્રિય છે. નામજપમાં જ પરાયણ રહે છે. શાંતિ, પર ઉપકાર બચન મન કાયા . વૈરાગ્ય, વિનય અને પ્રસન્નતાને એમનામાં સંત સહજ સુભાઉ ખગરાયા છે સદા નિવાસ હોય છે. એમનામાં શીતલતા, મન, વચન અને શરીર વડે પરોપકાર સરલતા, સૌના તરફ મિત્રભાવ અને ધમને કર એ સંતોને સહજ સ્વભાવ છે. ઉત્પન્ન કરનારી સાચા બ્રાહ્મણના ચરણમાં સંત સહહિ દુઃખ ૫રહિત લાગી છે પ્રીતિ વગેરે ઉચ્ચ ગુણ હોય છે.
પરદુઃખ હેતુ અસંત અભાગી !
-
ક
સા ચા
સંત ના
લ ક્ષ ણે
(૩) ૨૯ --સુંદરજી બારાઈ
એ સબ લછન બસહિ જાસુ ઉર' ભૂજ તરૂ સમ સંત કૃપાલા જાનહુ તાત સંત સતત ફુર
પરહિત નિતિ સહ બિયત બિસાલા ! સમ દમ નિયમ નીતિ નહિ ડેલહિ
બીજાના ભલાને માટે સંતે દુઃખ સહન પરુષ બચન કબહું નહિ બેલહિ કરે છે અને અભાગી અસંતે બીજાને વિના
તેઓ શમ–મનોનિગ્રહ, દમ-ઈન્દ્રિય- કારણ દુઃખ આપે છે. જેમ ભેજ વૃક્ષ નિંગ્રહ, નિયમ અને નીતિથી કદી પણ પિતાની છાલ પણ બીજાના હિત માટે વિચલિત થતા નથી અને કદી કઠોર વચન ઉપયોગ માટે ઉખેડવા દે છે. તેમ કૃપાલુ બેલતા નથી. હે તાત ! આવા તમામ સંત બીજાના માટે ભારે વિપત્તિ સહન . લક્ષણે જેના હૃદયમાં રહેલાં હોય, તેને કરે છે. સાચા સંત જાણવા. નિદા અસ્તુતિ ઉભય સમ,
વિશ્વ સુખદ જિમિ ઈ-હુ તમારી છે | મમતા મમ પદ કંજ !
જેમ ચંદ્ર અને સૂર્ય ઉદય વિશ્વને જેમ ચંદ્ર અને સૂર્ય ઉદય વિશ્વને માટે સુખદાયક હોય છે. તેમ સંતોનો અયુદય સદા બીજાને માટે સુખકારક જ હોય છે........
1 ઉદય સંતત સુખકારી